Showing the single result

  • Krushnam Vande Jagadgurum

    140.00

    કર્મ નથી છોડવાનું. કર્મના ફળનું વળગણ છોડવાનું છે. કર્મ શુષ્ક બને ત્યારે વૈતરું, પરંતુ ભીનું બને ત્યારે ભક્તિ. ભક્તિમય કર્મનો ઉદય થાય તેમાં કૃષ્ણ રાજી રાજી!   પંડિતનું જ્ઞાન અહંકારવર્ધક હોવાનું, પરંતુ સંતનું જ્ઞાન હળવું હળવું અને શીતળ શીતળ! ભક્તિમય જ્ઞાનનો ઉદય થાય તેમાં કૃષ્ણ રાજી રાજી !   મનુષ્યે... read more

    Category: New Arrivals
    Category: Quotations
    Category: Special Offer