સંત કવિ નિષ્કુળાનંદ એક અનોખી આધ્યાત્મિક સંપત્તિ ‘બૃહદ્ વૈરાગ્ય’ સંત કવિ નિષ્કુળાનંદની નસનસમાં હતો. તેઓ દરેક વિગત જ્ઞાનથી ચકાસી જુએ પછી જ સ્વીકારે. એ તેમનો બૌદ્ધિક અભિગમ હતો. જ્ઞાનની બાબતમાં ક્યાંય બાંધછોડ કરે જ નહીં. પોતાના ઇષ્ટદેવને પૂર્ણપુરુષોત્તમ તરીકે સ્વીકારવાના હોય કે સાચા સ્થિતપ્રજ્ઞ, એકાંતિક સંતને પરખવાના હોય. તેમની સૂક્ષ્મ... read more
બિંબૂ મદનિયાનાં પરાક્રમો! ભાગ-4 - જંગલમાં સ્વચ્છતા અભિયાન! સ્વચ્છતા આપણી જિંદગીનું એક અભિન્ન પાસું છે. ગંદકી હોય ત્યાં માંદગી હોય જ. પ્રાથમિક શાળાઓમાં શિખવાતા આ સાદા પાઠને આપણે અહીં બિંબૂ અને એનાં સાથીઓના પરાક્રમોથી શીખીશું. જો કે આ વાર્તાનો ઉદ્દેશ એક નિર્ભેળ આનંદ મળે એટલો જ છે. કોઈને શિખવવા માટે... read more
અરબી સાગરમાં સર્જાયેલા ડિપ્રેશનથી આવેલા વાવાઝોડાને કારણે ધોધમાર વરસાદ પડે છે. રતનપર ગામનો ડૅમ ઓવરફ્લો થાય છે અને આજુબાજુનાં ગામડાંઓને ખાલી કરવાનો આદેશ બહાર પાડવામાં આવે છે. વહેણ ઓછાં થતાં અચાનક પોલીસસ્ટેશનમાં સરપંચનો ફોન આવે છે. ભેખડ પરથી પડતાં પાણીના ધોધથી એક બાજુની જમીન ધસી પડતાં એમાંથી બહાર આવે છે... read more









