સમાગમક્રિયા પતિ-પત્નીના સંબંધને મજબૂત બનાવે છે. સંબંધમાં પ્રેમ, લાગણી અને આકર્ષણ જાળવી રાખવા માટે સમાગમક્રિયામાં વિવિધતા જરૂરી છે. મોટાભાગનાં યુગલોને આ નાજુક બાબતની ખબર જ હોતી નથી. જો સમાગમનો આનંદ કે આકર્ષણ સંબંધમાં ઓછા થવા લાગે તો સરવાળે સંબંધ શુષ્ક બની જાય છે. પતિ-પત્ની વચ્ચે અંગત અને ગુલાબી સંબંધની મધુરતાને... read more
નાનપણમાં આપણે બધાં આપણાં દાદી અને નાનીને વાર્તા કહેવાની જીદ કરતાં. તેમાં મોટાભાગની વાર્તાઓ રાજા અને રાણીઓની હતી. વાર્તાઓની શરૂઆત જ એક વાક્યથી થતી કે... એક રાજા હતો અને એક રાણી હતી. ...અને પછી શરૂ થતી પરીકથા જેવી લાગતી સુંદર વાર્તા. એ વાર્તાઓમાં ક્યારેક રાણીઓ રિસાઈ જતી તો રાજાઓ એમના... read more





