માણસ જેમ જેમ શ્રીમંત બનતો ગયો તેમ તેમ સુખ તેનાથી દૂર ને દૂર ભાગતું રહ્યું. `શ્રીમંત’ હોવું અને `સુખી’ હોવું એમાં આભ-જમીનનો ફરક છે. આપણામાંના મોટાભાગના લોકો શ્રીમંતાઈને સુખ સમજવાની ગેરસમજ કરી રહ્યા છે. શ્રીમંત બનવું એ ગુનો નથી, પણ શ્રીમંત બનવા પાછળ અસલી સુખનો ભોગ આપી દેવો એ ગુનો... read more
રસ્તાઓ પર જીવતી સંસ્કૃતિની કથા દરેક સમાજની ઓળખ માત્ર તેના ઇતિહાસમાં નથી હોતી; તે તેનાં લોકોનાં જીવનમાં, તેમની પરંપરાઓમાં અને તેમની કળામાં વસે છે. ગુજરાતની ધરતી પર એવી અનેક લોકકલાઓ જન્મી છે, જે પુસ્તકોમાં નહીં પરંતુ લોકોનાં જીવનમાં જીવતી રહે છે. એવી જ એક જીવંત અને ભાવસભર લોકકલાની પરંપરા છે... read more











