Bharatnu Bandharan
₹249.00• 26 નવેમ્બર એ દરેક ભારતીય માટે ખૂબ જ ગર્વનો દિવસ છે. 1949માં આ દિવસે બંધારણસભાએ ભારતીય બંધારણને અપનાવ્યું. એ એક પવિત્ર દસ્તાવેજ છે, જેણે રાષ્ટ્રની પ્રગતિને સ્પષ્ટ અને નિશ્ચિતપણે માર્ગદર્શન આપ્યું છે. • 26 નવેમ્બર ભારતીય બંધારણ માટે ખૂબ મહત્ત્વપૂર્ણ દિવસ છે. શાળા-કૉલેજમાં તેમજ ભારતનાં બાળકોને ભારતનું બંધારણ કેવી... read more
Category: General Knowledge
Category: Latest
Category: Laws
Category: New Arrivals
Samajik Krantina Mahanayak Dr. Babasaheb Ambedkar
₹399.00ડૉ. બાબાસાહેબ આંબેડકર મહામાનવ હતા. એમનું સમગ્ર જીવન એક સંદેશ છે, એમના વિશે મનન-ચિંતન કરીશું તો ડૉ. બાબાસાહેબનું સમગ્ર જીવન આપણને અન્યાય, અત્યાચાર, અધિકાર અને સ્વાભિમાન માટે લડવાની તાકાત આપે છે. માર્ટિન લ્યૂથર કિંગ અને બાબાસાહેબ એક જ દિશામાં ચાલતા હોય એમ લાગે, છતાં દીવા જેવું સત્ય એ છે કે... read more
Category: 2024
Category: Essays
Category: Latest
Category: March 2024
Category: New Arrivals













