Ashok Dave (Set of 3 Books)
₹699.00₹775.00By Ashok Dave
Category: Humorous Articles
Category: Latest
Category: New Arrivals
સંત કવિ નિષ્કુળાનંદ એક અનોખી આધ્યાત્મિક સંપત્તિ ‘બૃહદ્ વૈરાગ્ય’ સંત કવિ નિષ્કુળાનંદની નસનસમાં હતો. તેઓ દરેક વિગત જ્ઞાનથી ચકાસી જુએ પછી જ સ્વીકારે. એ તેમનો બૌદ્ધિક અભિગમ હતો. જ્ઞાનની બાબતમાં ક્યાંય બાંધછોડ કરે જ નહીં. પોતાના ઇષ્ટદેવને પૂર્ણપુરુષોત્તમ તરીકે સ્વીકારવાના હોય કે સાચા સ્થિતપ્રજ્ઞ, એકાંતિક સંતને પરખવાના હોય. તેમની સૂક્ષ્મ... read more
ધર્મ, સમાજ અને સંસ્કૃતિની બાબતોમાં આજે કોલાહલ પ્રવર્તે છે. દરેક લોકો પોતપોતાની વ્યાખ્યા કરીને આપણી ઉપર થોપી દેવાનો પ્રયત્ન કરતાં હોય છે. ભારતીય સંસ્કૃતિમાં ધર્મનો અર્થ કોઈ ચોક્કસ પ્રકારની પૂજા કે સાંપ્રદાયિક પંથ એવો નથી. ધર્મનો અર્થ છે જીવનશૈલી. વ્યક્તિ અને સમાજ બંનેને દૃષ્ટિમાં રાખીને જીવન જીવો એ આચારસિદ્ધાંતને ધર્મ... read more
પરમાત્માના પત્રો એટલે શું ? આ પુસ્તકનું શીર્ષક ગિજુભાઈ બધેકાના એક સુવિચાર પરથી પ્રેરિત છે. તેમણે કહેલું, “બાળક એ પરમાત્માએ માનવજાતિને લખેલો પ્રેમપત્ર છે.” પૃથ્વી પર પરમાત્માનો સંદેશો લઈને આવનારા બાળકને પરમાત્મા પોતે પત્ર લખે તો એ કેવો હોય? પોતે જ કરેલા સર્જનને તેઓ કઈ શિખામણ આપે? એ પ્રશ્નનો... read more







