કાળા સૂરજના રહેવાસી જૂલે વર્ન વિશ્વવિખ્યાત લેખક જૂલે વર્ન સ્કોટલૅન્ડ તરફ આકર્ષાયા ન હોત તો આપણને આવી રોમાંચક સાહસોનું દર્શન કરાવતી અદ્ભુત કથા મળી જ ન હોત. આ કથામાં લેખકે કોલસાની ખાણોમાં જીવાતી જિંદગીનું રોમાંચક અને દિલધડક વર્ણન કર્યું છે. કોલસાને સમર્પિત થઈ કોલસાની ઊર્જાને ઉજાગર કરતા ભૂગર્ભ દેશના ખાણિયાઓની... read more
પ્રેમ અને ઈશ્વર એટલે એક સિક્કાની બે બાજુ. બ્રહ્માંડમાં જ્યાં નજર પડે ત્યાં પ્રેમ અને ઈશ્વરની હાજરી તાદ્દશ દેખાય. પર્વતો, નદીઓ, સાગર, આકાશ, ફૂલો આ બધાં પર જ્યારે નજર પડે ત્યારે જાણે કુદરતનાં જીવંત પ્રતીકો પૃથ્વી પર હોય તેવી અનુભૂતિ થાય. સંસારની ઘટમાળમાં માનવીય મૂલ્યો, સંબંધો અને તેમાંથી મળતી ખાટી-મીઠ્ઠી... read more
મનુષ્યજીવનના અસ્તિત્વવાળો સમગ્ર સંસાર મન તથા બુદ્ધિયુક્ત છે. મન `બાહ્ય’ કારણ અને બુદ્ધિ `આંતર’ કારણ છે. મનુષ્યજીવનની પ્રત્યેક પળ ક્યારેક મનોમય તો ક્યારેક બુદ્ધિમય બનતી રહે છે. જે પળે મનનું જોર વધે ત્યારે ભૌતિક માયા ઉત્પન્ન થાય છે. ભોગવિલાસનાં સાધનોમાં મન પરોવાય છે. આસક્તિ વધે છે. આમ, મનોમય પળે માયા... read more





