સંત કવિ નિષ્કુળાનંદ એક અનોખી આધ્યાત્મિક સંપત્તિ ‘બૃહદ્ વૈરાગ્ય’ સંત કવિ નિષ્કુળાનંદની નસનસમાં હતો. તેઓ દરેક વિગત જ્ઞાનથી ચકાસી જુએ પછી જ સ્વીકારે. એ તેમનો બૌદ્ધિક અભિગમ હતો. જ્ઞાનની બાબતમાં ક્યાંય બાંધછોડ કરે જ નહીં. પોતાના ઇષ્ટદેવને પૂર્ણપુરુષોત્તમ તરીકે સ્વીકારવાના હોય કે સાચા સ્થિતપ્રજ્ઞ, એકાંતિક સંતને પરખવાના હોય. તેમની સૂક્ષ્મ... read more
સેક્સનું સૌંદર્ય – મારી દૃષ્ટિએ જેને આપણા લોકો નિંદનીય ગણે છે, તે સેક્સવૃત્તિને હું બ્રહ્મનો `મધુર ગુંજારવ’ કહું છું. આ બાબતે હું મહાત્મા ગાંધી સાથે પણ સહમત નથી. આપણા ઘણાખરા ઋષિઓ પરણેલા હતા. ઋષિ વસિષ્ઠને સો પુત્રો હતા. વેદમાં ક્યાંય સેક્સની નિંદા નથી. છાંદોગ્ય ઉપનિષદમાં તો ઓમ્ જેવી સંજ્ઞામાં પણ... read more











