Smaranpushpo Ni Pagdandi
₹150.00સ્મરણપુષ્પોની પગદંડી એક અદના આદમીના જીવનની સ્મરણગાથા …ભવિષ્યના કલ્પના ચિત્રો કે અતીતના સ્મરણો વર્તમાન સુખને વધુ સુખદ બનાવે છે, અથવા તો વર્તમાન દુઃખને હળવું બનાવે છે, આમ માણસના જીવનમાં આ જમણા અને ડાબા બંને છેડા ભારે ઉપયોગી છે. શ્રી કિશોરભાઈ દવે આ નાનકડી પુસ્તિકામાં આપણને એમના અતીતના સ્મરણ પુષ્પોની પગદંડી... read more
Category: Reminiscence
Yadona Ovarethi
₹170.00બ્લર્બ જિંદગી દરિયા જેવી હોય છે; એક લહેર આવે અને એક જાય. એવું નિરંતર ચાલ્યા જ કરતું હોય છે. જીવનમાં પણ સુખ, દુઃખ, શોક, પીડા, આફત, માન, અપમાન વગેરેની લહેરો અવરજવર કરતી જ રહે છે. આપણું કર્તવ્ય ફક્ત જાગૃત બનીને આપણી જીવનનૈયા પાર ન ઊતરે ત્યાં સુધી એનું સુકાન સંભાળવાનું... read more
Category: 2022
Category: Latest
Category: New Arrivals
Category: October 2022
Category: Reminiscence
Atra Tatra Sarvatra
₹175.00સુધા મૂર્તિ. એક એવું નામ જે દરેક ગુજરાતી ઘરમાં આદરથી લેવાય છે. પોતાની સાદી, સરળ અને હૃદય સોંસરવી ઉતરી જાય એવી મધુર અને સચ્ચાઈભરી ભાષાને કારણે લાખો વાચકો માટે તેઓ સવાયા ગુજરાતી તરીકે પ્રેમ પામ્યાં છે. દરેક ગુજરાતીને સુધા મૂર્તિ કેમ પોતાનાં લાગે છે? શા માટે અનેક લોકોનાં રોલમૉડલ તેઓ... read more
Category: Reminiscence
Jaher Vahivat
₹110.00આજે સુશાસન માટે નીચેની સાત સમસ્યાઓ વિકરાળ રાક્ષસની જેમ મોઢું ફાડીને, હાથ ફેલાવીને, લાલચોળ આંખો સાથે ઊભી છે. આ સમસ્યાઓનો હલ શોધવો તે સુશાસનની પૂર્વ શરત છે. આ સમસ્યાઓ છેઃ (૧) સિદ્ધિ પહેલાં પ્રસિદ્ધિ (૨) વિશ્વસનીયતા વિનાનો વહીવટ (૩) આયોજન વિનાનું અમલીકરણ (૪) અંકુશ વિનાનો ખર્ચ (૫) ભય વિનાના ગુનેગારો... read more
Category: Reminiscence
Sanjivani Sparsh
₹150.00પ્રભુના લાડકવાયા કહેવાય છે કે ઈશ્વર માટે દરેક જગાએ પહોંચવું શક્ય નથી હોતું અને તેથી જ એ એવી વ્યક્તિઓને આપણી પાસે મોકલે છે કે જેમના સંજીવની સ્પર્શમાત્રથી જ આપણે શાતાનો દિવ્ય અનુભવ મેળવી શકીએ. પ્રભુના આ લાડકવાયા લોકોના જીવનનો એકમાત્ર હેતુ સમાજના દરેક વર્ગના લોકોનું કલ્યાણ કરવાનો હોય છે. આજના... read more
Category: Reminiscence