Showing 31–54 of 54 results

  • Adhyatmagita

    135.00

    અધ્યાત્મ ગીતા બેક કવર ભગવદ્ગીતા એ ધાર્મિક પુસ્તક નથી જ. ભગવદ્ગીતા એ Art of Living એટલે કે જિંદગીને જીવવાની કળા શીખવતું અદ્ભુત ઘરેણું છે. શ્રીકૃષ્ણ દ્વારા અપાયેલો આ સંદેશ સમગ્ર માનવજાત માટે આદર્શ જીવન કેવી રીતે જીવી શકાય તેનું માર્ગદર્શન કરે છે. ભગવદ્ગીતા એટલે સમસ્ત જીવનને સારી રીતે જીવવા માટે... read more

    Category: Management
    Add to cart
  • Being Lion

    350.00

    Being Lion Transformational Journey Through the Eyes of Lions About Book: What attributes of a Lion make him a King? Can we learn those attributes? It is said that a Lion sleeps in the heart of every human, and this book will help to awaken the Lion in you! Being... read more

    By Sandeep Kumar (Dr.), Nivedita Ganguly (Dr.)
    Category: Management
    Add to cart
  • Bharat Ni Safalta Na Shilpi

    120.00

    દુનિયા સપાટ છે. નંદન નીલેકની નવી પેઢીના નાયક કુમાર મંગલમ બિરલા ખુલ જા સિમસિમ સુનીલ ભારતી મિત્તલ મજબૂત લડવૈયા રાજીવ ચંદ્રશેખર જિંદગીમાં રૂપિયા સિવાય બીજું ઘણું છે અઝીમ પ્રેમજી ભારતી ટેલિવિઝનની માયાજાળ પર જીત સુભાષ ચંદ્રા વૈભવ અને વિલાસનો નવો અંદાજ બિક્કી ઓબેરોય દોસ્તો અને દુશ્મોના નુસ્લી વાડિયા મજબૂત માણસ... read more

    Category: Management
    Category: successmakers
    Add to cart
  • Business Mantra

    199.00

    સફળતાનો સીધો સંબંધ વ્યક્તિની કુશળતા સાથે રહેલો છે. કુશળતા જન્મજાત ન હોય તો પણ સરળતાથી શીખી શકાય એવી કળા છે. આજના હરીફાઈભર્યા સમયમાં સફળતા મેળવવા માટે આ ત્રણ મંત્રો અનિવાર્ય છે. Management મંત્ર Leadership મંત્ર Success મંત્ર મૅનેજમૅન્ટ અને લીડરશીપની અનોખી કળા દ્વારા જ સક્સેસના શિખરે પહોંચી શકાય છે. સાચું... read more

    Category: Management
    Add to cart
  • Business Mantras

    150.00

    Many times entrepreneurial ideas are terminated and ventures fail due to the lack of expert guidance in the areas like market development and business management. "Business Mantras", is a guide for everyone who has the potential to implement their ideologies and execute them in the form of Business. This is... read more

    Category: Management
    Add to cart
  • Chanakyament

    120.00

    જીવનમાં કોઈ પણ ક્ષેત્રે સફળ થવા માટે મૅનેજમૅન્ટની જરૂરિયાત હોય છે. આજના હરીફાઈભર્યા જીવનમાં મૅનેજમૅન્ટનું મહત્ત્વ અનેકગણું વધી ગયું છે. યોગ્ય મૅનેજમેન્ટનો અમલ તમારી આવક તો વધારે જ છે, પણ એ ઉપરાંત તમારા વ્યવસાયની પ્રતિષ્ઠા, વિકાસ, આયોજન અને સુરક્ષામાં પણ વધારો કરે છે. ચાણક્ય - વિશ્વ સંસ્કૃતિના એક એવા યુગપુરુષ... read more

    Category: Management
    Add to cart
  • Jivangita

    135.00

    ભગવદ્ગીતા એ ધાર્મિક પુસ્તક નથી જ. ભગવદ્ગીતા એ Art of Living એટલે કે જિંદગીને જીવવાની કળા શીખવતું અદ્ભુત ઘરેણું છે. શ્રીકૃષ્ણ દ્વારા અપાયેલો આ સંદેશ સમગ્ર માનવજાત માટે આદર્શ જીવન કેવી રીતે જીવી શકાય તેનું માર્ગદર્શન કરે છે. ભગવદ્ગીતા એટલે સમસ્ત જીવનને સારી રીતે જીવવા માટે લાયક બનાવતી એક જંગમ... read more

    Category: Management
    Add to cart
  • Krushna Nu Modern Management

    125.00

    સુખની કિંમત કેટલી હોઈ શકે? નિષ્ફળતાઓના કેટલાં પુરાવા આપવાના હોય? મા-બાપ બનવાના કોઈ ટ્યૂશન ક્લાસ હોય? વડીલો - નડતરરૂપ પથ્થર હોય કે સાચા માર્ગદર્શકો? મનગમતી નોકરી મળે જ નહીં તો? તમે તમારી જાતને છેલ્લે ક્યારે મળ્યા હતા? આજની વાઈબ્રન્ટ Lifestyleમાં આવાં અનેક પ્રશ્નો સૌને મૂંઝવતા હોય છે અને આ પ્રશ્નોના... read more

    Category: Management
    Add to cart
  • Management Funda

    175.00

    વાત પ્રાઇવેટ સેક્ટરની હોય કે પબ્લિક સેક્ટરની, વાત ઘરઆંગણની હોય કે સમરાંગણની, મૅનેજમૅન્ટ વગર ક્યાંય ચાલવાનું નથી. સમયનું, નાણાંનું અને સંબંધોનું મૅનેજમૅન્ટ કરતાં આવડે એના જીવનમાં નિરાશા ક્યારેય પ્રવેશે જ નહીં. કોઈ પણ વ્યવસાય કે વ્યવહારની કરોડરજ્જુ છે મૅનેજમૅન્ટ. સફળતાના શિખરે પહોંચવા માટે પરિશ્રમનાં પગથિયાં ચડવાં પડે છે, પણ એ... read more

    Category: Management
    Add to cart
  • Management Gita

    125.00

    ભગવદ્ગીતા એ ધાર્મિક પુસ્તક નથી જ. ભગવદ્ગીતા એ Art of Living એટલે કે જિંદગીને જીવવાની કળા શીખવતું અદ્ભુત ઘરેણું છે. શ્રીકૃષ્ણ દ્વારા અપાયેલો આ સંદેશ સમગ્ર માનવજાત માટે આદર્શ જીવન કેવી રીતે જીવી શકાય તેનું માર્ગદર્શન કરે છે. ભગવદ્ગીતા એટલે સમસ્ત જીવનને સારી રીતે જીવવા માટે લાયક બનાવતી એક જંગમ... read more

    Category: Management
    Add to cart
  • Money Mind

    149.00

    ચાણક્ય - એક એવા ભારતીય યુગપુરુષ જેમણે ૨૩૦૦ વર્ષ પહેલાં રજૂ કરેલું સમાજ, ધર્મ, રાજનીતિ અને કર્મનું અમૂલ્ય જ્ઞાન આજે પણ એટલું જ વ્યવહારિક, ઉપયોગી અને અકસીર છે. તમે સ્વીકારો કે ન સ્વીકારો, સદીઓથી આપણા સમાજમાં ધનવાન લોકોનું કંઈક અલગ જ મહત્ત્વ રહ્યું છે. પૂરા સમાજમાં ધનિક વર્ગ વધુને વધુ... read more

    Category: Management
    Add to cart
  • Powerful Selling

    225.00

    આપણે સૌ જાણીએ છીએ કે સેલ્સ એ કોઈપણ કંપની માટે ઑક્સિજન હોય છે. કોઈ પણ કંપનીના કે તેના સ્ટાફના સતત વિકાસની પાછળનું જૅન્યુઈન અને એકમાત્ર કારણ જોરદાર સેલ્સ બેકઅપ જ હોય છે. હવેલ સવાલ એ છે કે... સેલ્સ એટલે શું? સાચા ગ્રાહકોને કેવી રીતે ઓળખી શકાય? સેલ્સ કેવી રીતે વધારી... read more

    Category: Management
    Add to cart
  • Rashtragita

    125.00

    ભગવદ્ગીતા એ ધાર્મિક પુસ્તક નથી જ. ભગવદ્ગીતા એ Art of Living એટલે કે જિંદગીને જીવવાની કળા શીખવતું અદ્ભુત ઘરેણું છે. શ્રીકૃષ્ણ દ્વારા અપાયેલો આ સંદેશ સમગ્ર માનવજાત માટે આદર્શ જીવન કેવી રીતે જીવી શકાય તેનું માર્ગદર્શન કરે છે. ભગવદ્ગીતા એટલે સમસ્ત જીવનને સારી રીતે જીવવા માટે લાયક બનાવતી એક જંગમ... read more

    Category: Management
    Add to cart
  • Sales Secret

    249.00

    સેલ્સ Secret ફ્રેન્ક બેટગર જ્યારે ૨૯ વર્ષના હતા ત્યારે જીવનવીમો વેચતા એક નિષ્ફળ સેલ્સમૅન હતા, પણ માત્ર ૧૧ જ વર્ષમાં તેમણે એક વિશાળ ફાર્મની માલિકી મેળવી લીધી હતી અને તેમણે ધાર્યું હોત તો તેઓ નિવૃત્ત પણ થઈ શક્યા હોત. વેચાણકાર્યના એવાં કયાં રહસ્યો છે જેમણે ફ્રેન્ક બેટગરની પ્રારંભિક નિષ્ફળતાઓ છતાં... read more

    Category: Management
    Add to cart
  • Sampatti Nu Sarjan

    350.00

    સંપત્તિનું સર્જન 19થી 21મી સદી સુધીની તાતા પેઢીની કથા 1868માં જ્યારે જમશેદજી તાતાએ એક વેપારી પેઢી શરૂ કરી ત્યારે ઘણા ઓછા લોકોને ખ્યાલ આવ્યો હશે કે તેઓ આધુનિક ભારતને ઘડવા માટેનું સ્વપ્ન જોઈ રહ્યાં છે. આજે દોઢ સદી પછી તાતા કુટુંબ ગર્વપૂર્વક કહી શકે તેમ છે કે તેઓએ તેમના સ્થાપકના... read more

    Category: Management
    Add to cart
  • Sampurna Chanakya Niti

    125.00

    ચાણક્ય નીતિ ચાણક્ય - ભારતીય ઇતિહાસના એક યુગ પુરુષ. તેમણે ભારતની સામાજિક વ્યવસ્થાના ઘડતરની ઉત્કૃષ્ટ બૌદ્ધિક પરંપરાને જન્મ આપ્યો અને આજીવન ચારિત્ર્ય, સ્વાભિમાન અને કર્તવ્યનિષ્ઠાને જ મહત્ત્વ આપ્યું. તેઓ મહાપંડિત, કુશળ રાજનીતિજ્ઞ, તીક્ષ્ણ બુદ્ધિમાન, મક્કમ ઇરાદાવાળા અને સમયની પેલે પાર જોઈ શકનારા હતા. તેઓ પોતાના જ્ઞાનથી ભારતના ઇતિહાસનું એક સુવર્ણ... read more

    Category: Management
    Add to cart
  • Sinhshashtra

    299.00

    ડૉ. સંદીપ કુમાર - ડૉ. નિવેદિતા ગાંગુલી કરો Lifeનું Perfect મૅનેજમૅન્ટ સિંહની જેમ! સમગ્ર પૃથ્વી ઉપર માત્ર બે જ રાજા છે. એક માણસ અને બીજો સિંહ! સિંહ માત્ર પૃથ્વી ઉપરનું સૌથી શક્તિશાળી પ્રાણી જ નથી, પરંતુ માનવજાતને ઘણું જ શીખવાડી શકે તેનું જીવંત ઉદાહરણ પણ છે. સિંહના જીવનમાં એવું તો... read more

    By Sandeep Kumar (Dr.), Nivedita Ganguly (Dr.)
    Category: Management
    Add to cart
  • Success Mantra

    120.00

    સફળતાનો સીધો સંબંધ વ્યક્તિની કુશળતા સાથે રહેલો છે. કુશળતા જન્મજાત ન હોય તો પણ સરળતાથી શીખી શકાય એવી કળા છે. આજના હરીફાઈભર્યા સમયમાં સફળતા મેળવવા માટે આ ત્રણ મંત્રો અનિવાર્ય છે. Management મંત્ર Leadership મંત્ર Success મંત્ર મૅનેજમૅન્ટ અને લીડરશીપની અનોખી કળા દ્વારા જ સક્સેસના શિખરે પહોંચી શકાય છે. સાચું... read more

    Category: Management
    Add to cart
  • The Boss

    299.00

    THE BOSS - ગુણવંત શાહ રોજિંદા મૅનેજમૅન્ટને સરળ રીતે સમજાવતું આ પુસ્તક કોનાં માટે છે? * ગૃહિણી * દંપતી * પૅરન્ટ * વિદ્યાર્થી * શિક્ષક * કર્મચારી * મૅનેજર * વેપારી * CEO * પ્રૉફેશનલ સફળતાનો સીધો સંબંધ મૅનેજમૅન્ટની કુશળતા સાથે રહેલો છે. તમારે effective થવું હોય તો કામમાં ઢીલાશ,... read more

    Category: Management
    Category: Special Offer
    Add to cart
  • Vishvagita

    135.00

    ભગવદ્ગીતા એ ધાર્મિક પુસ્તક નથી જ. ભગવદ્ગીતા એ Art of Living એટલે કે જિંદગીને જીવવાની કળા શીખવતું અદ્ભુત ઘરેણું છે. શ્રીકૃષ્ણ દ્વારા અપાયેલો આ સંદેશ સમગ્ર માનવજાત માટે આદર્શ જીવન કેવી રીતે જીવી શકાય તેનું માર્ગદર્શન કરે છે. ભગવદ્ગીતા એટલે સમસ્ત જીવનને સારી રીતે જીવવા માટે લાયક બનાવતી એક જંગમ... read more

    Category: Management
    Add to cart