માનવીના મન મનની અપાર શક્તિને પિછાણી લેવાય તો માનવ જ પોતાનો સાચો સર્જક બની શકે. આવી મનની શક્તિઓને આ પુસ્તકમાં સાચા જીવંત દૃષ્ટાંતો દ્વારા પ્રમાણીત કરી તેને જીવન જીવવા માટે ઉપયોગ કરવાનું સૂચવાયું છે. મનુષ્ય પોતાની આ શક્તિને ઓળખી પોતાના જીવનને પોતાની ઇચ્છા મુજબ આકાર આપી શકશે, જીવનમાં આગળ વધી... read more
Drawing from the realities of rural life in the 1950s in Gujarat's Charotar region, this novel, The Well, explores the lives of 'little people,' revealing startling human truths. Dariya, the heart of the story, is a woman whose resilience shines through every challenge she faces. Despite the weight of tradition... read more
રોજ જગત નવું રચાય છે અને નષ્ટ થાય છે. ક્યારેક એવું લાગે કે હું નષ્ટ થયેલા જગતની ધરતી ઉપર ઊભો છું. એકલો, અટૂલો... દૂર દૂર સુધી ફક્ત ધરતી છે, અજાણી ધરતી. જેને કોઈ મોહ નથી એ બધા મનુષ્યોની સ્થિતિ શું મારા જેવી હશે? શું તેઓ પણ ઊતરતી અવસ્થામાં એકલાઅટૂલા પોતાની... read more
ચિરંજીવી વિભીષણની કથા ન્યાયનું પતન થાય ત્યારે અન્યાયનો ઉદય થતો હોય છે અને અન્યાયના સામ્રાજ્ય હેઠળ જ માનવની આસુરી શક્તિઓ પોતાનો હાહાકાર મચાવતી હોય છે. રામાયણ એટલે એ આસુરી શક્તિઓ ઉપર માનવતાએ મેળવેલા મહાવિજયની ગાથા. અનાદિ કાળથી આપણે એવું માનતા આવ્યા છીએ કે રામાયણના એકમાત્ર નાયક ભગવાન શ્રીરામ છે, પરંતુ... read more