Gudhgyan Nu Manovigyan (The Psychology of The Esoteric)
₹200.00Category: New Arrivals
Category: Psychology
જીવનના યુદ્ધમાં ઊભેલા અર્જુનની વાત ‘અર્જુન ઉવાચ’ ગુજરાતી ભાષામાં એક અલગ જ ભાત પાડતું પુસ્તક છે. સ્વયં મહાભારત જ એવડો મોટો ખજાનો છે કે એ સમજતા ભવના ભવ વીતે, પણ જ્યારે વાંચો ત્યારે નવા નવા અર્થ મનમાં ખૂલતાં જ જાય. મનની મૂંઝવણોના ઉકેલ પણ મળતા જાય. આ પુસ્તકમાં થોડી... read more
અશોક દામાણીની આ કથા ‘અંતરિયાળ’ એક વિચારશીલ અને સંવેદનશીલ મહિલા સરકારી અધિકારી અપર્ણા જોષી અને તેના ગાયનેકોલૉજિસ્ટ પતિ સુકેતુ જોષીના સહિયારાં દાંપત્યજીવન તથા રહસ્યમય પૂર્વજીવન વિશેની કથા છે. શિક્ષિત, આધુનિક જોષીદંપતી પોતાના પ્રોફૅશનલ કમિટમેન્ટ્સને કારણે સતત વ્યસ્ત રહેતાં હોઈ એકમેકને પૂરેપૂરાં ઓળખી-પિછાણી શકે એ પહેલાં તો વર્ષો વહી ગયાં છે.... read more
અનોખી શોધો રાહુલ ભોળે યાદ રાખજો કે વિજ્ઞાન `બોરિંગ' વિષય નથી. વિજ્ઞાન તો જીવનને જોવાની, કુદરતને સમજવાની અને અચરજ પમાડતી ઘટનાઓમાં તર્ક સાથે ડોકિયું કરવાની દૃષ્ટિ છે. આઇન્સ્ટાઇન વિષે તો તમે સૌ કોઈ જાણો છો, પણ તેમનું મગજ તેમના મૃતદેહમાંથી એક ડૉકટરે ચોરી કરી લીધું હતું તે તમને કોઈ ટેક્સ્ટબુકમાં... read more
અંદરનો ઉઘાડ, અંદરનો ઉજાશ અંતરના અત્તરની સુગંધ પ્રગટાવતું પુસ્તક! છપ્પનભોગના થાળમાં વિવિધ રંગ, રસ, સ્વાદ અને આકાર-પ્રકારની વાનગી ગોઠવાઈ હોય અને એ થાળ ભગવાન સામે મૂકવામાં આવે એ રીતે આ પુસ્તકમાં વિવિધ વિષય, વસ્તુ, પ્રસંગ અને વર્ણનનાં ચટાકેદાર ‘વ્યંજનો’ પીરસીને વાચકો સમક્ષ મૂકવામાં આવ્યું છે. માણસને બહારના ઉઘાડ અને બહારના... read more
You cannot copy content of this page