આ પુસ્તકને હું શગમોતીડે વધાવું છું. નરસિંહ મહેતા જેવો દૃઢવૈરાગી પિતા પણ કુંવરબાઈ વિના અધૂરો છે. પંડિત નહેરુ જેવો રૅશનાલિસ્ટ પિતા પણ પ્રિયદર્શિની ઇંદિરા વિના અધૂરો છે. ભગવદ્ગીતામાં જે મહત્ત્વ ભક્તિયોગનું છે, તેવું જ મહત્ત્વ જીવનગીતામાં દીકરીયોગનું છે. આ પુસ્તકમાં જે જે દીકરીઓએ પિતા પર વહાલ વરસાવ્યું છે તે હૃદયને... read more
એલીનોર પોર્ટરે આ નવલકથા સિવાય બીજું કશું જ ન લખ્યું હોત તો પણ એ, એટલાં જ યાદગાર અને લોકપ્રિય હોત, જેટલાં આજે 100 વર્ષ પછી પણ છે! એવું તે શું છે આ નવલકથામાં – જે આટલાં વર્ષો પછી પણ વાચકને એનું વ્યસન લગાડી રહી છે? આ નવલકથામાં નથી કોઈ તત્ત્વજ્ઞાન,... read more