Swanu Saanidhy

Category Articles, Inspirational, Latest, New Arrivals
Select format

In stock

Qty

જિંદગી બહુ જ સરળ અને સહજ છે. માણસ જ મોટાભાગે જિંદગીને અઘરી અને આકરી બનાવી દેતો હોય છે. જિંદગીને ઓળખવા અને સમજવા માટે માણસની પોતાની જાત સાથેની ઓળખાણ પાક્કી હોવી જોઈએ. જાત સાથે દોસ્તી માટે સ્વ સાથે સાંનિધ્ય કેળવવું પડતું હોય છે. દુનિયાને ઓળખવાની શરૂઆત પોતાને જાણવાથી જ થાય છે. સુખ, શાંતિ, આનંદ અને પ્રેરણા જો અંદરથી નહીં મળે તો એ બહારથી ક્યારેય મળવાના નથી. જેને પ્રફુલ્લિત રહેતા આવડે છે અને જેના ચહેરા પર હાસ્ય રમતું રહે છે એ માણસની સંવેદનાઓ સોળે કળાએ ખીલેલી રહે છે. આ પુસ્તક ‘સ્વનું સાંનિધ્ય’માં લેખક કૃષ્ણકાંત ઉનડકટની ખૂબ જ લોકપ્રિય કૉલમ ‘ચિંતનની પળે’ કૉલમના એવા લેખોનો સમાવેશ કરાયો છે, જે માણસને પોતાની અને જિંદગીની નજીક લઈ જાય છે. અસ્તુ.

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Swanu Saanidhy”

Additional Details

ISBN: 978-93-6197-506-6

Month & Year: March 20254

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 279

Dimension: 5.75 × 5.75 × 0.540 in

Weight: 232 kg

કૃષ્ણકાંત ઉનડકટનો જન્મ જૂનાગઢમાં થયો હતો. તેમણે B.com, LLB અને માસ્ટર ઑફ જર્નલિઝમ ઍન્ડ માસ કમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો છે. હાલ તેઓ સંદેશમાં ઍક્ઝિક્યુટિવ ઍડિટર તરીકે… Read More

Additional Details

ISBN: 978-93-6197-506-6

Month & Year: March 20254

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 279

Dimension: 5.75 × 5.75 × 0.540 in

Weight: 232 kg