જિંદગી બહુ જ સરળ અને સહજ છે. માણસ જ મોટાભાગે જિંદગીને અઘરી અને આકરી બનાવી દેતો હોય છે. જિંદગીને ઓળખવા અને સમજવા માટે માણસની પોતાની જાત સાથેની ઓળખાણ પાક્કી હોવી જોઈએ. જાત સાથે દોસ્તી માટે સ્વ સાથે સાંનિધ્ય કેળવવું પડતું હોય છે. દુનિયાને ઓળખવાની શરૂઆત પોતાને જાણવાથી જ થાય છે. સુખ, શાંતિ, આનંદ અને પ્રેરણા જો અંદરથી નહીં મળે તો એ બહારથી ક્યારેય મળવાના નથી. જેને પ્રફુલ્લિત રહેતા આવડે છે અને જેના ચહેરા પર હાસ્ય રમતું રહે છે એ માણસની સંવેદનાઓ સોળે કળાએ ખીલેલી રહે છે. આ પુસ્તક ‘સ્વનું સાંનિધ્ય’માં લેખક કૃષ્ણકાંત ઉનડકટની ખૂબ જ લોકપ્રિય કૉલમ ‘ચિંતનની પળે’ કૉલમના એવા લેખોનો સમાવેશ કરાયો છે, જે માણસને પોતાની અને જિંદગીની નજીક લઈ જાય છે. અસ્તુ.
Weight | 232 kg |
---|---|
Dimensions | 5.75 × 5.75 × 0.540 in |
Binding | Hard Cover |
Customer Reviews
There are no reviews yet.
Additional Details
ISBN: 978-93-6197-506-6
Month & Year: March 20254
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 279
Dimension: 5.75 × 5.75 × 0.540 in
Weight: 232 kg
Additional Details
ISBN: 978-93-6197-506-6
Month & Year: March 20254
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 279
Dimension: 5.75 × 5.75 × 0.540 in
Weight: 232 kg
[wrvp_recently_viewed_products]
You cannot copy content of this page
Select at least 2 products
to compare
Be the first to review “Swanu Saanidhy”
You must be logged in to post a review.