જીવનના લયને જાળવવા માટે જીવનમાં ભોજનનું મહત્ત્વનું સ્થાન છે. યોગ્ય ભોજન સ્વસ્થતા સાથે સુખી જીવન જીવવાનો રાજમાર્ગ બતાવે છે. પરંતુ ભોજનમાં તેલ-ઘીનો વધુ વપરાશ થાય છે, જે સ્વાથ્યની દૃષ્ટિએ યોગ્ય નથી. આપણા ભોજનમાં 99 ટકા કાર્બોહાઈડ્રેટ (ચરબી) અને ટ્રાઇગ્લિસરાઈડ હોય છે. લગભગ પચ્ચીસ વર્ષથી ચાલ્યા આવતા આ વિભિન્ન સંશોધનથી એક... read more
અબ્રાહ્મ લિંકન - બેકકવર આ એક એવી વ્યક્તિનું જીવન છે, જેણે સંઘર્ષ દ્વારા સફળતા મેળવી છે. એવા લોકો કે જેમની કાબેલિયતે આખા રાષ્ટ્રની દિશા બદલી નાંખી; એવા લોકો કે જેમણે પોતાની માણસાઈના રંગે રંગાયેલ ટેક મારફત દેશના વહેણને બદલવાનું કામ કર્યું, એવા લોકો કે જેમણે પોતાની મહત્ત્વાકાંક્ષાઓને બેકાબુ બનવા ન... read more