ઝીણા સાચા મોતીનું નકશીકામ - મોતીચારો… ‘મોતીચારો’ પ્રથમ દિવસે જ એક બેઠકે જ પૂરી વાંચી ગયો. ત્યારબાદ વારંવાર વાંચી. ખાસ તો મન ખિન્ન થાય, મૂંઝવણ અનુભવાય ત્યારે આ પુસ્તકને ‘અમૃત આસવ’ ગણી લઈને પ્રસંગો વાંચવા બેસી જાઉં છું. હૈયાને શાંતિ અને જીવતરને જીવનજળ મળી જાય છે. હતાશા, નિરાશા અને મુશ્કેલીઓના... read more
મુઠ્ઠી ઊંચેરા 100 માનવરત્નો દસ વર્ષે ધ્રુવજીના પગલે ભાગનાર ``ભાણજી'' તે આજના એમ.એ. (ફિલોસૉફી) થયેલા અધ્યાપક અને અધ્યાત્મમાર્ગના અવિરત યાત્રી સંન્યાસી શ્રી ભાણદેવજી. * * * બાપુની હત્યા થઈ ત્યારે મારી બાએ મારો હાથ પકડી કહ્યું, `બેટા, તું જે કરે છે તે બાપુનું જ કામ છે, તે ચાલુ રાખ, દિલ્હી... read more
Investment કેવી રીતે કરાય? તે શીખવું હોય તો માત્ર આ જ પુસ્તક વાંચો. -વૉરેન બફેટ જે રીતે મહાન વિજ્ઞાની સર આઈઝૅક ન્યૂટને ગુરુત્વાકર્ષણ બળના અસ્તિત્વની સમજણ આપી તેવી જ રીતે આ પુસ્તકના લેખક બેન્જામિન ગ્રેહામે દુનિયાને ‘વૅલ્યૂ ઇન્વેસ્ટિંગ’ના મહાન વિચાર દ્વારા સંપત્તિનું સર્જન કેવી રીતે થઈ શકે તેનું મૂલ્યવાન માર્ગદર્શન... read more
એક Polymathની આત્મકથા શું તમે Polymathની વ્યાખ્યા જાણો છો? દરેક સૈકામાં પૃથ્વી ઉપર અમૂક એવા લોકો આવે છે કે જેઓ અનેક વિષયોમાં પારંગત હોય છે. તેજસ્વી લક્ષણો ધરાવતા આવા લોકો Polymath કહેવાય છે. આ એવા લોકો હોય છે જેમના વિચારો અને વિવિધ શોધોથી માનવતાને ગતિ અને દિશા મળે છે. આ... read more
આ પુસ્તક મારા માટે જાદુઈ સાબિત થયું છે. – રોબર્ટ કિયોસાકી શું તમે કદી વિચાર્યું છે કે જીવનમાં નૅગેટિવ લાગણીઓને કારણે જ નિષ્ફળતા અને હતાશાનો સામનો કેમ કરવો પડે છે? કોઈએ કહ્યું છે ને કે, ‘રાત્રે વહેલા જે સૂવે, વહેલા ઊઠે વીર, બળ, બુદ્ધિ ને ધન વધે, સુખમાં રહે શરીર.’... read more
You cannot copy content of this page