આપણે બાળકોને શા માટે ભણાવીએ છીએ? થોભીને વિચારવાની જરૂર બાળકો પર ભણતરનો અસહ્ય બોજ છે. દિવસે દિવસે ભણતર વધુ સ્પર્ધાત્મક બનતું જાય છે. એથી વધુ શિક્ષણ વિશેનો માબાપનો અભિગમ વધારે તણાવયુક્ત, દાબદબાણભર્યો અને સત્તાવાહી બનતો જાય છે. કદાચ તેથી જ આજે મોટા ભાગના બાળકોના બાળપણનાં શરૂઆતનાં વર્ષ શિક્ષણજન્ય તણાવમાં, શોષિત... read more
અંબાણી પરિવાર એ ભારતીય ઉદ્યોગજગતનું ઘરેણું અને ગૌરવ છે. પોતાનાં સાહસ, સિદ્ધિ અને દેશપ્રેમનાં બળે આ પરિવાર છેલ્લાં કેટલાક દાયકાઓથી દેશને અને દુનિયાને ઉત્તમ પ્રદાન કરી રહ્યો છે, આ યાત્રા અવિરતપણે ચાલે એ રીતે આ ઉદ્યોગપરિવાર હરણફાળ પ્રગતિ કરી રહ્યો છે. ધીરુભાઈ અંબાણીએ સ્થાપેલી ‘રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડ કંપની’એ નવી નવી... read more
દુનિયાની 80 ટકા સંપત્તિ 20 ટકા લોકો પાસે છે. બિઝનેસમાં 80 ટકા કમાણી 20 ટકા ગ્રાહકો પાસેથી આવે છે. આપણું 80 ટકા સુખ કેમ 20 ટકા સંબંધો જ પૂરા પાડે છે? આપણા 80 ટકા વિચારો ફાલતુ, 20 ટકા કામના હોય છે. ફોનમાં 80 ટકા નંબર્સ નિષ્ક્રિય હોય છે, 20 ટકા... read more
You cannot copy content of this page