હૃદયના અવાજનું ઉપનિષદ આ વાર્ષિક ડાયરીમાં તમારા રોજિંદા આધ્યાત્મિક વિકાસ અને ઉન્નતિ માટે સરળ અને સચોટ શૈલીમાં અપાયેલાં વ્યાવહારિક અને પ્રેરક માર્ગદર્શનનાં વિશેષ સૂચનોનો સંગ્રહ છે. તમે ઇચ્છો તો દિવસની શરૂઆત તે દિવસ માટેનું સૂચન વાંચીને કરી શકો અને તે રીતે તમારા આવનારા દિવસ માટેનું સર્વાંગી માર્ગદર્શન મેળવી શકો કે... read more
ભારતીય ભોજન પરંપરામાં મીઠાઈનું વિશિષ્ટ સ્થાન છે. પરંતુ મીઠાઈમાં તેલ-ઘીનો વધુ વપરાશ થાય છે, જે સ્વાસ્થ્યની દૃષ્ટિએ યોગ્ય નથી. આપણા ભોજનમાં 99 ટકા કાર્બોહાઇડ્રેટ (ચરબી) અને ટ્રાઇગ્લિસરાઇડ હોય છે. લગભગ પચ્ચીસ વર્ષથી ચાલ્યા આવતા આ વિભિન્ન સંશોધનથી એક વાતનો ખ્યાલ આવે છે કે ટ્રાઇગ્લિસરાઇડ હૃદયરોગમાં એટલો જ કારણભૂત છે જેટલો... read more
You cannot copy content of this page