
જૂલે વર્નની વાર્તાની ખૂબી એ છે કે જો વાર્તા દરિયાથી શરૂ થાય તો દરિયામાં જ રહે છે. આકાશથી શરૂ થાય તો આકાશમાં જ રહે છે. પૃથ્વીના પેટાળથી શરૂ થાય તો પાત્રો મોટે ભાગે ત્યાંની દુનિયાનો પરિચય આપે છે, વાર્તા બલૂનની હોય તો બલૂનમાં જ ઊડતી હોય છે, વાર્તા પ્રવાસની હોય... read more
સાતમા આસમાને ડંકેશ ઓઝા દુનિયા એક મહાન પુસ્તક છે. જેઓ કદી ઘરની બહાર નથી નીકળતા તે તેનું એક જ પાનું વાંચવા પામે છે. સંત ઑગસ્ટાઇન પ્રવાસ એકલો કરજે, પણ એનો સાથ ન લે, જે પહેલાં જાણવા ચાહે, બધું સફર બાબત. મરીઝ આપણે તે દેશ કેવા આપણે તે વિદેશ કેવા આપણે... read more
ચાર દાયકાથી પણ વધારે સમયથી વાચકોએ ‘પ્રિયજન’ને અંગત વ્યક્તિની જેમ ચાહી છે. ● એ વાંચ્યા પછી દરેક પેઢીના કોઈ પણ ઉંમરના વાચકોની આંખોમાં એકસરખી ચમક દેખાઈ છે. ● ‘પ્રિયજન’ની પ્રથમ આવૃત્તિ ૧૯80માં પ્રકાશિત થઈ ત્યારે જન્મ્યા નહોતા એ વાચકો પણ આ નવલકથા વાંચીને એ જ ભાવજગતમાં મુકાયા છે. ● ‘પ્રિયજન’ને... read more
રાણી લક્ષ્મીબાઈ હોય કે ઇન્દિરા ગાંધી, મધર ટેરેસા હોય કે સુધા મૂર્તિ, સુનિતા વિલિયમ્સ હોય કે સાયના નેહવાલ – આવી અનેક ભારતીય મહિલાઓ, પોતાનાં ક્રાંતિકારી વિચારો અને નોંધપાત્ર પ્રદાન દ્વારા દુનિયાના ઇતિહાસમાં પોતાનું નામ સુવર્ણ અક્ષરે નોંધાવી ચૂકી છે. આવું જ એક પ્રતિભાશાળી અને પ્રભાવી વ્યક્તિત્વ એટલે ઇન્દ્રા નૂયી. ભારતમાં... read more








