Mari Jivanyatra
₹125.00ભારતના સૌથી વધુ સન્માનનીય ચિંતક અને લાખો લોકોના રોલમૉડલ એ.પી.જે. અબ્દુલ કલામના જીવનના પ્રેરણાદાયી કિસ્સાઓ રામેશ્વરમ્ માં ઊછરતા નાનકડા બાળકથી માંડીેન દેશના અગિયારમા રાષ્ટ્રપતિ બન્યા ત્યાં સુધીનું, એ.પી.જે. અબ્દુલ કલામનું જીવન અસાધારણ સંકલ્પશક્તિ, હિંમત, ખંત અને સતત શ્રેષ્ઠતા માટેની ઉત્કટતાનું ઝળહળતું ઉદાહરણ છે. આ પુસ્તક તેમના જીવનની અનેક પ્રેરણાદાયી ઘટનાઓને... read more
Category: Inspirational
Gurjyef Tatvagyan Ni Rahsyayatra
₹150.00સામાન્ય દૃષ્ટિકોણથી અસામાન્ય કહી શકાય એવી ઘટનાઓએ મારા જીવનને હંમેશાં દોરવણી આપી છે. હું એ ઘટનાઓની વાત કરું છું કે જે માનવીના આંતરજીવનને સ્પર્શી જતી હોય છે અને કોઈક વાર આવી ઘટનાઓ સમગ્રપણે જીવનનો રાહ જ બદલી નાખે છે અને આવી જ રીતે એક દિવસે મારા જીવનમાં રહસ્યવાદે (Mysticism) પ્રવેશ... read more
Category: Spiritual
Sukh Ni Yatra
₹175.00માણસ જેમ જેમ શ્રીમંત બનતો ગયો તેમ તેમ સુખ તેનાથી દૂર ને દૂર ભાગતું રહ્યું. `શ્રીમંત’ હોવું અને `સુખી’ હોવું એમાં આભ-જમીનનો ફરક છે. આપણામાંના મોટાભાગના લોકો શ્રીમંતાઈને સુખ સમજવાની ગેરસમજ કરી રહ્યા છે. શ્રીમંત બનવું એ ગુનો નથી, પણ શ્રીમંત બનવા પાછળ અસલી સુખનો ભોગ આપી દેવો એ ગુનો... read more
Category: Inspirational
Vicharyatra
₹175.00બુદ્ધિ શું શાલ-દુપટ્ટો છે કે તમારી ઇચ્છા કે સગવડ મુજબ ઉતારતા-ચઢાવતા રહો? બુદ્ધિ તો ઈશ્વરે આપેલું અદ્ભુત સાધન છે. એને ખતમ કરી ન શકાય, એનું રૂપાન્ત થઈ શકે. * * * કહેવાતા મહાન ધર્મો કે સંપ્રદાયો માણસનાં મિથ્યાભિમાન, એકલતા, બિનસલામતી સૂચવતાં બહાનાં માત્ર છે. યાદ રહે, મંદિર-મસ્જિદ-ચર્ચ પર પ્રતિબંધ મૂકશો... read more
Category: Reflective