Gandhi Ni Ghadiyal
₹250.00Category: Gandhi Jayanti Special
Category: Reflective
Category: Special Offer
ડૉ. વિરલ શુક્લએ બ્રિટન અને સૌરાષ્ટ્રની લોકવાર્તાઓ પર પીએચ.ડી. કરેલ છે અને હાલ સરકારી કૉલેજ, લાલપુર ખાતે અંગ્રેજીનાં પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવે છે. શિષ્ટ સાહિત્ય અને લોકસાહિત્યની કવિતાઓ પર પ્રભુત્વ ધરાવો વિરલ આપણી ભાષાનો એક બળૂકો કવિ અને લોકશાસ્ત્રજ્ઞ છે જેની વાતો અને કવિતાઓમાં શબ્દો અને ઉપમાઓની ચમત્કૃતિ સાથે માત્ર... read more
માણસાઈના સાવ જ અજાણ્યા-અણછળ્યા પ્રદેશમાં પ્રવાસ-ખેડ કરતો અણમોલ વિચાર નિબંધોનો સંગ્રહ જૈન શાસ્ત્રોમાં સ્પષ્ટ શબ્દોમાં વાત આવે છે કે, જે માણસમાં જે ગુણ હોય તે ગુણ તે માણસ બીજામાં જોઈ શકે. જો પોતાનામાં એ ગુણ ન હોય તો સામેવાળા માણસમાં કોઈ ગુણ શોધી કાઢવાનું સામર્થ્ય એમાં ન હોય. વર્તમાન વિશ્વ... read more









