સામાજિક અને ધાર્મિક સુધારક શ્રી નંદશંકર મહેતા લિખિત આ કથા ગુજરાતી ભાષાની પ્રથમ મૌલિક નવલકથા કહેવાય છે. ઐતિહાસિક બૅકગ્રાઉન્ડ ધરાવતી આ નવલકથાનું પ્રકાશન ૧૮૬૬માં થયું હતું. આ કથા ગુજરાતના છેલ્લા રાજપૂત શાસક કરણ વાઘેલા (ઈ.સ. ૧૨૯૬-૧૩૦૫)ની વાત કરે છે. ગુજરાત રાજ્યની સૌ પ્રથમ રાજધાની અણહીલવાડ પાટણથી શરૂ થતી આ કથા... read more
પરીક્ષાને હરાવવાની વાત હું અને પરીક્ષા સાથે મોટા થયા. હું બાળપણથી બહુ સારી રીતે તેને ઓળખું છું. તેની રગેરગથી માહિતગાર છું. પરીક્ષાએ મને હરાવવાના અનેક પ્રયત્નો કર્યા છે, પરંતુ હું હંમેશાં તેને જીતતો આવ્યો છું. અમેરિકાના એક મહાન લેખક માર્ક ટ્વેઇને કહેલું છે કે, ‘I have never let my schooling... read more










