Indradhanuno Aathmo Rang
₹425.00ઈન્દ્રધનુષની જેમ જ માનવીનું જીવન પણ સુખ અને દુ:ખના વિવિધ રંગોથી ભરેલું છે. સુખ, દુ:ખની કહેવાતી સ્પષ્ટ ભેદરેખામાં જ્યારે આઠમો રંગ Gray ઉમેરાય ત્યારે Dedly વાતાવરણ સર્જાતું હોય છે. વારસાગત સંસ્કારો અને લોહીની સગાઈની સામે જ્યારે માનવીની મનોવિકૃતિનો સંઘર્ષ થાય ત્યારે સરવાળે કોણ જીતે? સૃષ્ટિમાં સર્વત્ર જીવનની બેઢંગી... read more
Category: New Arrivals
Category: Novel
Saibaba Ishwar Na Pagla Pruthvi Par
₹300.00સાંઈબાબા - ઈશ્વરનાં પગલાં પૃથ્વી પર સાંઈબાબા કોણ હતા? એ ક્યાંથી આવેલા? શું હતો એમનો સંદેશ? એ ઈશ્વર તરીકે કેમ અને કેવી રીતે પૂજાયા? કોણ હતા એમના અંતેવાસી અને અનુયાયી? એ બાબા તરફ કેવી રીતે આકર્ષાયેલા? દેશમાં ખૂણે ખૂણે બાબાના લાખો ભક્તજનો ફેલાયેલા છે. બાબાની લીલાઓ વિશે એમનું શું મંતવ્ય... read more
Category: Biography















