Rakhade E Maharaja
₹335.00Category: 2023
Category: New Arrivals
Category: November 2023
Category: Travelogue
સામાજિક અને ધાર્મિક સુધારક શ્રી નંદશંકર મહેતા લિખિત આ કથા ગુજરાતી ભાષાની પ્રથમ મૌલિક નવલકથા કહેવાય છે. ઐતિહાસિક બૅકગ્રાઉન્ડ ધરાવતી આ નવલકથાનું પ્રકાશન ૧૮૬૬માં થયું હતું. આ કથા ગુજરાતના છેલ્લા રાજપૂત શાસક કરણ વાઘેલા (ઈ.સ. ૧૨૯૬-૧૩૦૫)ની વાત કરે છે. ગુજરાત રાજ્યની સૌ પ્રથમ રાજધાની અણહીલવાડ પાટણથી શરૂ થતી આ કથા... read more
સમગ્ર વિશ્વમાં ચપળ અને હોશિયાર પ્રાણીઓમાં દીપડાનો સમાવેશ થાય છે, જે પોતાની જન્મજાત આવડતથી આજે દુનિયાના મોટાભાગના વિસ્તારોમાં વસવાટ કરી રહ્યો છે. હાલ વિશ્વમાં દીપડાની કુલ નવ પેટાજાતિઓ અસ્તિત્વ ધરાવે છે. જેમાંથી અમુક પેટાજાતિ એવી છે, જે ખૂબ જ ભયજનક પરિસ્થિતિ હેઠળ જીવન જીવી રહી છે, જ્યારે અમુક પોતાના સામ્રાજ્યનો... read more








