આપણું જીવન અનેક આશ્ચર્યોથી ભરેલું છે. ભવિષ્યમાં શું બનશે એ કોઈ જાણતું નથી. આવનારાં વર્ષોમાં શું પરિપૂર્ણ થશે, શું સિદ્ધ કરી શકાશે, કઈ સારી ઘટના બનશે અને કઈ દુર્ઘટના બનશે એ વિશે આપણે અજાણ જ રહીએ છીએ. તેમ છતાં માનવમાત્ર આદર્શ જીવનની નિરંતર શોધ કરવાનું ચાલુ રાખે છે. જીવનરૂપી આયનો... read more










