Hradayrogio Mate 201 Aahar Tips
₹125.00આજે ભારતમાં હૃદયરોગીઓની સંખ્યા 6 કરોડથી વધુ છે અને આ સંખ્યા સતત વધતી જાય છે, જે ચિંતાનો વિષય છે. હૃદયરોગ થવાના મુખ્ય 15 કારણોમાં મહત્ત્વનાં 10 કારણો આપણી ખોરાકની કુટેવો સાથે જોડાયેલાં છે. હૃદયની નળીઓમાં બ્લોકેજ કરતાં મુખ્ય બે તત્ત્વો કૉલેસ્ટ્રોલ અને ટ્રાઇગ્લિસરાઇડનું ઉત્પાદન અયોગ્ય ખોરાકના માધ્યમથી જ થાય છે.... read more
Category: Cookery
Problems Solve Karo Tenali Raman Buddhi Thi
₹225.00તેનાલી રામન કર્ણાટકમાં આવેલા વિજયનગર સામ્રાજ્યના વિખ્યાત રાજા શ્રીકૃષ્ણદેવ રાય (1509-1529)ના દરબાર ભુવનના અષ્ટદિગ્ગજો પૈકીના બુદ્ધિશાળી સલાહકાર હતા. શ્રીકૃષ્ણદેવ રાયની ગણના સમ્રાટ અશોક, સમુદ્રગુપ્ત અને હર્ષવર્ધન જેવા ચક્રવર્તી સમ્રાટો સાથે થાય છે. હાજરજવાબીપણા અને બુદ્ધિચાર્તુયનો અદ્ભુત પર્યાય એટલે તેનાલી રામન. પોતાના બુદ્ધિચાતુર્યથી તેનાલી રામન બુદ્ધિકૌશલ્યનો જે વારસો છોડી ગયા, તે... read more
Category: Self Help