-
-
Parpota Ni Prarthana
₹75.00થોડાક શબ્દોમાં ઘણુંબધું કહેવાઈ જાય તેવું ક્યારેક પ્રાર્થનાની પળો દરમિયાન બનતું હોય છે. પ્રાર્થના કોઈ માગણી માટે નથી. પ્રાર્થના તો ભીના હૃદયનો _ઉદ્ગાર છે. હૃદયમંદિરનાં પગથિયાં પર બેસીને પ્રભુને થોડાક શબ્દો પહોંચાડવા એ ભક્તોનો વિશેષાધિકાર છે. આવા થોડાક ભીના ભીના શબ્દો આ પુસ્તકમાં પ્રગટ થયા છે.
Category: Inspirational
Category: Special Offer
-













