ઉજાગર થવા જઈ રહ્યું છે, રામાયણનું મહાવિધ્વંશક રહસ્ય! ત્રેતાયુગ, અયોધ્યા માતા સીતા અને ભ્રાતા લક્ષ્મણ સાથે અયોધ્યા પરત ફરી ચૂકેલાં શ્રીરામ પોતાના સહ્રદયી મહાબલિ હનુમાનને એક રહસ્યમય પાષાણલેખ સમુદ્રમાં પધરાવી દેવાનો આદેશ આપે છે, જેમાં આલેખાયેલાં વિધાનને કારણે સૃષ્ટિનું અસ્તિત્વ જોખમમાં મૂકાઈ શકે એમ છે!
આપણા જીવન અને સમાજની પ્રગતિના સ્વસ્થ અને સુખદ ઉકેલ આપણે આપણી આજુબાજુ નજર કરીને વિચારીએ તો એવું લાગે કે સમાજ અને જીવન કેટલું બધું બદલાઈ ગયું છે? ભણતરની શક્તિ અને વિકાસની ગતિના કારણે એક નવી જ દુનિયા બની રહી છે. આ નવી દુનિયામાં ઘણી વાતો, મુદ્દાઓ, વિચારો અને પરિસ્થિતિઓ ખૂબ... read more








