ધારો કે ક્યારેક કુદરતને આપણા પર ગુસ્સો આવે અને અચાનક એનામાં એવાં ફેરફારો શરૂ થઈ જાય કે આપણને એક શ્વાસ લેવાના પણ ફાંફાં પડી જાય તો? એ વખતે શું થાય? માનવીની શી હાલત થાય? મોત દરેકના ઘરના દરવાજે દસ્તક દેતું ઊભું રહી જાય તો લાચાર મનુષ્ય શું કરે? પ્રકૃતિને બેહિસાબ... read more
સદીઓ પહેલાંના ભારતીય ઋષિમુનિઓ ૧૦૦ વર્ષ ઉપરાંતનું લાંબુ, સુખી અને સ્વસ્થ જીવન જીવતા હતા. પણ શું આજે એ શક્ય છે? હા, શક્ય છે! જાપાનમાં એક ટાપુ છે, ઓકિનાવા. અહીં આજે પણ ૧૦૦ વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિઓ આનંદમાં જીવી રહી છે! શું છે એ લોકોના લાંબા, સુખી અને સ્વસ્થ જીવનનું Secret?... read more
ચાર દાયકાથી પણ વધારે સમયથી અસંખ્ય વાચકોએ વધાવેલી ગુજરાતી પ્રશિષ્ટ નવલકથા પ્રિયજનની સીમાચિહ્નરૂપ વીસમી સંવર્ધિત આવૃત્તિ * આ વિશેષ આવૃત્તિમાં પહેલી વાર પ્રિયજનના પૂર્વ-અવતાર માલીપા રેડિયોનાટકની સ્ક્રિપ્ટ અને નવલકથાની હસ્તપ્રતનાં પહેલાં બે અને છેલ્લાં બે પાનાંની છબિ. * દરેક વયજૂથના વાચકોએ પ્રિયજનને આપેલા અભૂતપૂર્વ પ્રેમે સાહિત્યિક નવલકથાની લોકપ્રિયતાના માપદંડ બદલી... read more
હૃદયના અવાજનું ઉપનિષદ આ વાર્ષિક ડાયરીમાં તમારા રોજિંદા આધ્યાત્મિક વિકાસ અને ઉન્નતિ માટે સરળ અને સચોટ શૈલીમાં અપાયેલાં વ્યાવહારિક અને પ્રેરક માર્ગદર્શનનાં વિશેષ સૂચનોનો સંગ્રહ છે. તમે ઇચ્છો તો દિવસની શરૂઆત તે દિવસ માટેનું સૂચન વાંચીને કરી શકો અને તે રીતે તમારા આવનારા દિવસ માટેનું સર્વાંગી માર્ગદર્શન મેળવી શકો કે... read more
You cannot copy content of this page