Showing the single result

  • Samrat Ashok No Abhinay

    250.00

    અશોકભાઈ કોઈ પણ વિષય પર લખીને હાસ્ય સર્જી શકે છે અને લંબાણથી કહીએ તો તેઓ નિરીક્ષણના માણસ છે. નિરીક્ષણના આધારે તેઓ લેખો લખે છે અને લખતી વખતે તેઓ શબ્દોનો સમજી-વિચારીને ઉપયોગ કરે છે. તેમના હાસ્યલેખોમાં સૂક્ષ્મ નિરીક્ષણ જોવા મળે છે તો ઘણી વાર સિસ્ટમ કે ભ્રષ્ટાચાર કે પેધા પડી ગયેલા... read more

    By Ashok Dave
    Category: Humorous Articles
    Category: Latest
    Category: New Arrivals
    Add to cart