Navi Dishao
₹135.00આપણા જીવન અને સમાજની પ્રગતિના સ્વસ્થ અને સુખદ ઉકેલ આપણે આપણી આજુબાજુ નજર કરીને વિચારીએ તો એવું લાગે કે સમાજ અને જીવન કેટલું બધું બદલાઈ ગયું છે? ભણતરની શક્તિ અને વિકાસની ગતિના કારણે એક નવી જ દુનિયા બની રહી છે. આ નવી દુનિયામાં ઘણી વાતો, મુદ્દાઓ, વિચારો અને પરિસ્થિતિઓ ખૂબ... read more
By Nayan Parikh
Category: Articles
Category: Books
Category: Latest
Category: New Arrivals
Yogmarg : Santo ane Chamatkaro
₹250.00મનુષ્યજીવનના અસ્તિત્વવાળો સમગ્ર સંસાર મન તથા બુદ્ધિયુક્ત છે. મન `બાહ્ય’ કારણ અને બુદ્ધિ `આંતર’ કારણ છે. મનુષ્યજીવનની પ્રત્યેક પળ ક્યારેક મનોમય તો ક્યારેક બુદ્ધિમય બનતી રહે છે. જે પળે મનનું જોર વધે ત્યારે ભૌતિક માયા ઉત્પન્ન થાય છે. ભોગવિલાસનાં સાધનોમાં મન પરોવાય છે. આસક્તિ વધે છે. આમ, મનોમય પળે માયા... read more
By Shantibhai Aankadiyakar
Category: Latest
Category: New Arrivals
Category: Spiritual Experiences












