Showing the single result

  • Manasmarm

    175.00

    બાવન સપ્તાહનું જીવનભાથું આ પુસ્તક મને ગમી ગયું છે. અહીં મોરારિબાપુના વ્યાપક વિચારો છે, એવી પ્રતીતિ વાચકોને પાને પાને થશે. મર્યાદાપુરુષોત્તમ રામની સુગંધ આજે તલગાજરડા ગામમાં ઊગેલા એક માનવપુરુષ દ્વારા વિશ્વવાડીમાં પ્રસરી રહી છે. આ પુસ્તક માત્ર કથાસાર નથી, અહીં સંત તુલસીદાસની સત્ત્વગુણી સુગંધ છે. આવું સુંદર પુસ્તક આપવા બદલ... read more

    Category: Articles
    Category: Spiritual