અબ્રાહ્મ લિંકન - બેકકવર આ એક એવી વ્યક્તિનું જીવન છે, જેણે સંઘર્ષ દ્વારા સફળતા મેળવી છે. એવા લોકો કે જેમની કાબેલિયતે આખા રાષ્ટ્રની દિશા બદલી નાંખી; એવા લોકો કે જેમણે પોતાની માણસાઈના રંગે રંગાયેલ ટેક મારફત દેશના વહેણને બદલવાનું કામ કર્યું, એવા લોકો કે જેમણે પોતાની મહત્ત્વાકાંક્ષાઓને બેકાબુ બનવા ન... read more
‘અગોચર વિશ્વની રોમાંચક યાત્રા’ એ આત્મા એટલે કે સૂક્ષ્મ શરીર અને ચેતના એટલે કે સૂક્ષ્મ શરીરની અવિનાશી જીવંતતાની રોચક કહાણી રૂપે પ્રગટ થયેલ છે. આત્મા અને ચેતનાનો સમન્વય એટલે માનવીનું વિકસિત મન. માનવમનની સૂક્ષ્મ-કારક શક્તિઓના જાગરણથી અતિન્દ્રિય ક્ષમતા વિકાસ પામે છે. આ વિકસિત થયેલી આત્મિક શક્તિઓ માનવજીવનમાં અનેક ચમત્કારો સર્જે... read more
You cannot copy content of this page