સદીઓ પહેલાંના ભારતીય ઋષિમુનિઓ ૧૦૦ વર્ષ ઉપરાંતનું લાંબુ, સુખી અને સ્વસ્થ જીવન જીવતા હતા. પણ શું આજે એ શક્ય છે? હા, શક્ય છે! જાપાનમાં એક ટાપુ છે, ઓકિનાવા. અહીં આજે પણ ૧૦૦ વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિઓ આનંદમાં જીવી રહી છે! શું છે એ લોકોના લાંબા, સુખી અને સ્વસ્થ જીવનનું Secret?... read more
જૂલે વર્નની જ આ ત્રીજી કૃતિનું ગુજરાતી પ્રતિબિંબ મારા કિશોરમિત્રો પાસે મૂકું છું. પહેલી બે કૃતિઓમાં મને મારા મિત્રો તરફથી મળેલા ઉત્સાહનું જ આ પરિણામ છે. જૂલે વર્નની આ નાની અને રમતિયાળ કલ્પનાથી રંગેલી કૃતિ મને ખૂબ જ ગમેલી. ગુજરાતની વાંચવાની શક્તિ ખૂબ મર્યાદિત છે, અને તેની શક્તિને મૂંઝવી નાખે... read more
કાપડ ઓછું છે તો ગજવાં હટાવ તું, ઝભ્ભો મારો કૉલર વાળો બનાવ તું. * * * ઘાત પાણીની હતી, રણમાં મર્યો, છેવટે તો એ જ કારણસર મર્યો! * * * પડછાયાની ચાલ અલગ પણ હોઈ શકે, ઘરથી લઈને છેક કબર લગ હોઈ શકે. * * * મેં જફા કદ માપવાની... read more
‘આત્મપ્રકાશનો પર્યાય’ રજનીશ આચાર્ય રજનીશ એક દિવ્ય-ભવ્ય ચમત્કાર છે. એમને સમજવા-વાંચવા-વિચારવા માટે એક જન્મ ઓછો પડે. અંતર્ચક્ષુ ખોલ્યાં વિના, આ જ્ઞાન-શ્રદ્ધાનો અખૂટ સાગર ઓળંગી ન શકાય. ‘જીવનનો ઉત્સવ’ની અદ્ભુત કથાઓ માણતાં, નૂતન ઉન્મેષો-અર્થગ્રહણો ઉઘડતાં જાય છે. આત્માને ભીંજવી નાખતી આ કથાઓ જીવનના વિકટ પ્રશ્નોનો સહજ ઉકેલ બતાવે છે. ઈશ્વર, ધર્મ,... read more
You cannot copy content of this page