આધ્યાત્મિક રસ મૃત્યુ નામના દ્રવ્યને સ્વાદિષ્ટ અને સુપાચ્ય બનાવે છે ઑસ્ટ્રિયન ન્યુરોલૉજિસ્ટ અને ફિલૉસૉફર વિક્ટર ફ્રેન્કલે કહેલું કે ‘આપણે જ્યારે કોઈ પરિસ્થિતિને બદલી નથી શકતા, ત્યારે આપણે જાત કે દૃષ્ટિકોણને બદલવા માટે મજબૂર બની જઈએ છીએ.’ આપણી નિયતિ સાથે જોડાયેલી મૃત્યુ કે લુપ્તતા નામની વાસ્તવિકતાને આપણે ક્યારેય બદલી શકવાના નથી.... read more
સૂરજની ગરમીથી ધગધગતી ધરતી ઉપર વરસાદનાં થોડાંક છાંટણાં પડે અને જે રાહત થાય, જે અનુભૂતિ થાય એવી જ લાગણી ઘણા પ્રસંગો વાંચીએ ત્યારે પણ થાય. લાગણીના દુકાળ દરમિયાન ક્યારેક અમુક પ્રસંગો પણ એવી જ અનુભૂતિ કરાવી જતા હોય છે. બસ, એને જ અમી છાંટણાં કહે છે! અહીં એવા જ ભાવોથી... read more