લાગણીને કિનારે માણસમાત્ર સરખા હોય છે. સાહિત્ય અને અન્ય કળાઓમાં પણ વાત તો છેવટે માણસની, માણસ જાતની જ આવે છે. સાહિત્યના કેન્દ્રમાં માણસ છે, માણસનું જીવન છે. એમાં લાગણી કહેતાં અનુભવો, અનુભૂતિઓ, વેદના-સંવેદના તથા એમાંથી ઉદ્ભવતી સમસ્યાઓનું વર્ણન હોય છે. આ જ ભૂમિકાએ ટૂંકી વાર્તા પણ માણસને કેન્દ્રમાં રાખીને સર્જાતી... read more
ઘણાં વર્ષોથી ઇજિપ્ત જવાની ઇચ્છા મનમાં હતી. ઇજિપ્ત પ્રાચીન વિશ્વસંસ્કૃતિની પાંચ હજાર વર્ષની તવારીખનું ઉદ્ગાતા અને સાક્ષી પણ ભવ્ય પિરામિડો, અદ્ભુત પ્રકાશરચનાથી ઝળહળતાં લક્ઝર, આસ્વાન, એશના અને એડફુનાં મંદિરોમાં ફરવું, બેય કાંઠે છલછલ સુદીર્ઘ જલયાત્રા કરતી નાઇલ પર ક્રૂઝ — અચાનક અને અનાયાસ જ સપનું સાકાર થઈ ગયું. આપણાં તેત્રીસ... read more

































