-
-
-
-
-
Sant Kavi Nishkulanand Nu Jivandarshan
₹575.00સંત કવિ નિષ્કુળાનંદ એક અનોખી આધ્યાત્મિક સંપત્તિ ‘બૃહદ્ વૈરાગ્ય’ સંત કવિ નિષ્કુળાનંદની નસનસમાં હતો. તેઓ દરેક વિગત જ્ઞાનથી ચકાસી જુએ પછી જ સ્વીકારે. એ તેમનો બૌદ્ધિક અભિગમ હતો. જ્ઞાનની બાબતમાં ક્યાંય બાંધછોડ કરે જ નહીં. પોતાના ઇષ્ટદેવને પૂર્ણપુરુષોત્તમ તરીકે સ્વીકારવાના હોય કે સાચા સ્થિતપ્રજ્ઞ, એકાંતિક સંતને પરખવાના હોય. તેમની સૂક્ષ્મ... read more
Category: Biography
-
-
-
-
Saralta Thi Vigyan Shikho
₹125.00સરળતાથી વિજ્ઞાન શીખો બાળકના વર્તનમાં પરિવર્તન લાવતું પુસ્તક! માત્ર મનુષ્યને જ જિજ્ઞાસાનું વરદાન મળ્યું છે. નાનાં બાળકોમાં જિજ્ઞાસાવૃત્તિ ખૂબ જ સતેજ હોય છે અને એટલે જ એ વૃત્તિને સંતોષવા માટે દરેક બાળક કંઈક ને કંઈક પ્રવૃત્તિ કરે છે. દરેક બનતી ઘટના પાછળ કંઈક ને કંઈક વૈજ્ઞાનિક કારણ હોય છે. જ્યાં... read more
Category: Science
-
Saraswatichandra
₹999.00દેશ અને કાળ પ્રમાણે લખાયેલી કોઈપણ સામાજિક નવલકથા, એક વિશિષ્ટ પ્રેમકથા નિમિત્તે, સંસ્કૃતિકથા બની જાય એવું દુનિયાના સાહિત્યમાં બહુ જ ઓછી માત્રામાં બન્યું છે. સરસ્વતીચંદ્ર એ એવી જ કીર્તિમાન નવલકથા છે, જે દેશ અને કાળ સંદર્ભે ઉદ્ભવતા સામાજિક, આર્થિક, ધાર્મિક, આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને રાજનૈતિક પરિપ્રેક્ષ્યમાં પ્રગટ થઈ અને આજે પણ... read more
Category: Novel
-
-
Sardar Patel Nu Punaragaman
₹350.00સરદાર પટેલનું પુનરાગમન ગુણવંત શાહ ઠંડી મક્કમતાના સ્વામી ગીતામાં કૃષ્ણ દૈવી સંપત્તિનાં લક્ષણોની યાદીમાં અભયને અને આસુરી સંપત્તિનાં લક્ષણોની યાદીમાં દંભને પ્રથમ સ્થાને મૂકે છે. અભયને કારણે સરદાર ઠંડી મક્કમતાના સ્વામી હતા. તેઓ દંભથી જોજન દૂર હતા તેથી નિખાલસતા એમનો સ્થાયીભાવ હતો. ગીતામાં ત્યાગનો મહિમા થયો છે. વર્ષ 1929માં એમણે... read more
Category: Reflective
Category: Special Offer
-
-
-
Sarmukhatyar
₹250.00પુરાણોમાં સુર-અસુર, દેવ-દાનવોની વાતો ખૂબ વાંચી છે પણ એ તો હજારો વર્ષો જૂની કથાઓ. વીસમી સદીમાં પણ આવા નરપિશાચ હોઈ શકે તેની કલ્પના કરવી મુશ્કેલ છે. ઈદી અમીન દાદા - જે મુખ્યત્વે અમીનના નામે જ ઓળખાતો એ વીસમી સદીનો યુગાન્ડાનો નરપિશાચ હતો. પુસ્તકમાં આવતો તેના જીવનકાળની વાતો સાવ સત્ય હકીકતો... read more
Category: Novel
-
-
-
-
Satya : Mari Drashtie
₹85.00સત્ય મારી દ્રષ્ટિએ સત્યને દેહ ધારણ કરવાનું મન થયું ત્યારે પૃથ્વી પર મહાત્મા ગાંધી પેદા થયા. સત્યનું આયખું ખૂબ લાંબુ હોય છે તેથી બાપુ અમર બની ગયા! ઉપનિષદ કહે છેઃ `હૃદયેન હિ સત્યં જાનાતિ’। આપણો માંહ્યલો આપણને કદી છેતરતો નથી. કોઈને છેતરવાની વૃત્તિનો ખરો સંબંધ રાવણતા સાથે છે. શિવભક્ત રાવણ... read more
Category: Quotations
Category: Special Offer
-
-
-
-
Satya Shu Chhe Manyata Thi Shraddha Sudhi
₹199.00સત્ય શું છે ? માન્યતા મનની ઊપજ છે, વિચારની ઊપજ છે. શ્રદ્ધા મનવિહીનતાની, જાગૃતિની, સમજણની ઊપજ છે. પર્વત પરના એક ગામડાની આ વાત છે. એક શિકારીએ પોતાના ગાઇડને કહ્યું, ‘આ શિખર બહુ ખતરનાક જણાય છે. કોઈએ અહીં ચેતવણીસૂચક સંજ્ઞા નથી મૂકી એ નવાઈની વાત છે.’ ‘બે વરસ સુધી એક પાટિયું... read more
Category: Philosophy
-
Saundarya Ni Nadi Narmada
₹250.00સૌંદર્યની નદી નર્મદા દિન દિન બઢત સવાયો દોઆબ એટલે બે નદીઓ વચ્ચેનો પ્રદેશ. હું બે ભાષાઓના દોઆબમાં રહું છું. એક બાજુ ગુજરાતીની નદી, બીજી બાજુ હિન્દીની, વચ્ચે મારું જબલપુર ગામ! મારી પાસે બે ભાષાની નાગરિકતા છે. પરિક્રમા-પુસ્તકો મેં બંને ભાષામાં લખ્યા છે. બંનેમાં પ્રાદેશિક તેમ જ રાષ્ટ્રીય પુરસ્કારો મળી ચૂક્યા... read more
Category: Travelogue
-
-






























