સૂરજની ગરમીથી ધગધગતી ધરતી ઉપર વરસાદનાં થોડાંક છાંટણાં પડે અને જે રાહત થાય, જે અનુભૂતિ થાય એવી જ લાગણી ઘણા પ્રસંગો વાંચીએ ત્યારે પણ થાય. લાગણીના દુકાળ દરમિયાન ક્યારેક અમુક પ્રસંગો પણ એવી જ અનુભૂતિ કરાવી જતા હોય છે. બસ, એને જ અમી છાંટણાં કહે છે! અહીં એવા જ ભાવોથી... read more
વાર્તામાં રહેલા પત્રો અને પત્રોમાં રહેલી વાર્તાઓ એમોર મીઓ શું છે ? `એમોર મીઓ’ એક ઇટાલીયન શબ્દ છે. તેનો અર્થ ‘માય લવ’ કે ‘મારો પ્રેમ’ એવો થાય પરંતુ ઈટાલીયન ભાષામાં આ શબ્દ થોડો વિસ્તૃત અર્થ લઈને આવે છે. એમોર મીઓ એટલે ‘તારા પ્રેમને કારણે ટકેલું મારું અસ્તિત્વ- આજે અને હંમેશ... read more
મનુષ્યજીવનના અસ્તિત્વવાળો સમગ્ર સંસાર મન તથા બુદ્ધિયુક્ત છે. મન `બાહ્ય’ કારણ અને બુદ્ધિ `આંતર’ કારણ છે. મનુષ્યજીવનની પ્રત્યેક પળ ક્યારેક મનોમય તો ક્યારેક બુદ્ધિમય બનતી રહે છે. જે પળે મનનું જોર વધે ત્યારે ભૌતિક માયા ઉત્પન્ન થાય છે. ભોગવિલાસનાં સાધનોમાં મન પરોવાય છે. આસક્તિ વધે છે. આમ, મનોમય પળે માયા... read more