પોતાનાં સપનાં મુજબની જિંદગી જીવવાનો જેટલો તરવરાટ Teen Agerને હોય છે કદાચ એના કરતાં પણ વધારે ઉત્સાહ પોતાની પોતાની ઉત્તરાવસ્થાને માણી લેવાનો Sixty+ લોકોને હોય છે. સુખી, પ્રસન્ન અને સ્વસ્થ સમાજની આ શુભ નિશાની છે. ઉંમરના એવા પડાવ ઉપર જીવનને ટકાવી રાખવા, સમાજ અને પરિવાર સાથે મનમેળ રાખીને, પોતાની ઈચ્છા... read more
- બ્રહ્માજીને પાંચ મસ્તક શા માટે હતાં એનું રહસ્ય તમે જાણો છો? - શિવજીના મસ્તક પર ચંદ્ર છે એનું કારણ શું? - શું ભગવાન પણ અંચઈ કરી શકે? - પાર્વતીજીએ કયા સંજોગોમાં પ્રચંડ યોદ્ધાનું રૂપ ધારણ કરેલું? ભારતીય સંસ્કૃતિમાં ઈશ્વરનું ત્રિ-વિધ રૂપ છેઃ બ્રહ્મા, વિષ્ણુ અને શિવ. આ ત્રિદેવની જુદી... read more







