Showing the single result

  • Satya : Mari Drashtie

    85.00

    સત્ય મારી દ્રષ્ટિએ સત્યને દેહ ધારણ કરવાનું મન થયું ત્યારે પૃથ્વી પર મહાત્મા ગાંધી પેદા થયા. સત્યનું આયખું ખૂબ લાંબુ હોય છે તેથી બાપુ અમર બની ગયા! ઉપનિષદ કહે છેઃ `હૃદયેન હિ સત્યં જાનાતિ’। આપણો માંહ્યલો આપણને કદી છેતરતો નથી. કોઈને છેતરવાની વૃત્તિનો ખરો સંબંધ રાવણતા સાથે છે. શિવભક્ત રાવણ... read more

    Category: Quotations
    Category: Special Offer
    Add to cart