બાળકોની કેળવણી અને ઉત્તમ ઉછેરનું એક મૂલ્યવાન માધ્યમ છે – વાર્તા. વાર્તા એક એવું સ્વરૂપ છે જે દરેક રાષ્ટ્રમાં, સમાજમાં, સંસ્કૃતિ અને સમયકાળમાં વહેતું, વિકસતું રહ્યું છે. સંસ્કાર, મૂલ્યો, સમજણ, ભણતર, જ્ઞાન વગેરે જેવા ગુણો વિકસાવવા માટે વાર્તા જેવું રસપ્રદ અને અસરકારક અન્ય કોઈ માધ્યમ નથી. સંસ્કૃતિની ઓળખ હોય કે... read more
અખેપાતર ‘અખેપાતર' માત્ર બિન્દુ ભટ્ટની જ નહીં, ગુજરાતી ભાષાની પણ યશસ્વી નવલકથા છે. રાષ્ટ્રીય સ્તરે પોંખાઈ ન હોત તો ય આ નવલકથા જીવતી રહેવા સર્જાયેલી છે. આમ કહેવા પાછળ એકથી વધુ કારણો છે. પહેલું તો એ કે ૧૯૪૭માં ભારત-વિભાજન થયું એને પશ્ચાદભૂ તરીકે રાખીને ગુજરાતી ભાષામાં આમેય ઓછું લખાયું છે.... read more








