Showing the single result

  • Osho : Ek Prashnarth!?

    100.00

    આ માણસને તમે ક્યાંયથી પણ તપાસવા જાવ, ખરેખર નિષ્ઠાપૂર્વક સમજવા જાવ તો તમારી આજ સુધીની બાંધેલી માન્યતા પર અચૂક એક ભારેખમ તમાચો પડશે. તમે એની સાથે સહમત થાવ કે નહીં, એક વાત નક્કી છે કે એ તમારામાં `ખતરનાક' ધરતીકંપ સર્જશે. એની પારદર્શકતા, એની નિષ્ઠા તમને ધ્રુજાવી દેશે.તમારા પગ નીચેથી ધરતી... read more

    Category: Reflective