સદીઓ પહેલાંના ભારતીય ઋષિમુનિઓ ૧૦૦ વર્ષ ઉપરાંતનું લાંબુ, સુખી અને સ્વસ્થ જીવન જીવતા હતા. પણ શું આજે એ શક્ય છે? હા, શક્ય છે! જાપાનમાં એક ટાપુ છે, ઓકિનાવા. અહીં આજે પણ ૧૦૦ વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિઓ આનંદમાં જીવી રહી છે! શું છે એ લોકોના લાંબા, સુખી અને સ્વસ્થ જીવનનું Secret?... read more
મહાભારતની રામાયણ ભારતની પ્રજાનું નસીબ તો જુઓ! અંગ્રેજોથી આઝાદી મળી એ જ સમયે ફરી ભારતનાં રાજકારણીઓની ગુલામીમાં બંધાવાનું થયું. રાજકારણીઓને એ વાતની ખબર છે કે માસ મેમરી ઓછો સમય ટકતી હોય છે અને પ્રજાને પોતાનાં વિવિધ વાયદાઓના વરસાદની વચ્ચે કન્ફૂ્ઝ કરીને લાંબો સમય ભોળવી શકાય છે. પ્રશ્નોનો ઉકેલ નહીં લાવીને... read more
જૂલે વર્નની વાર્તાની ખૂબી એ છે કે જો વાર્તા દરિયાથી શરૂ થાય તો દરિયામાં જ રહે છે. આકાશથી શરૂ થાય તો આકાશમાં જ રહે છે. પૃથ્વીના પેટાળથી શરૂ થાય તો પાત્રો મોટે ભાગે ત્યાંની દુનિયાનો પરિચય આપે છે, વાર્તા બલૂનની હોય તો બલૂનમાં જ ઊડતી હોય છે, વાર્તા પ્રવાસની હોય... read more
You cannot copy content of this page