Showing the single result

  • Guftagoo-E-Gazal

    250.00

    મૂળ વાત તો કવિને અજવાળા સુધી જવું છે. પેલો મંત્ર જે પરમ તેજની વાત કરે છે, तमसो मा ज्योतिर्गमय એનું કવિને સતત ભાન છે. એટલે જુઓ જે અજવાળાની ક્ષણની વાત કરે છે, એ દીવાના પ્રતીકને અહીં કેવી રીતે પ્રયોજે છે… હશે અંતિમ સમય હું તોય ફેલાવીશ અજવાળું, 
દીવો એવો નથી કે... read more

    By Nitin Parekh
    Category: Ghazal
    Category: Poetry
    Add to cart