Showing the single result

  • Daivat Na Dagla Parmarth Na Pagla

    175.00

    જીવનની પાઠશાળાના ક્યારેય નિવૃત્ત નહીં થતા જીવનશિક્ષકો! સૃષ્ટિમાં જ્યારે સર્જનહારને કશુંક નવસર્જન કરવું હોય છે ત્યારે એ માનવાવતારે પ્રગટ થાય છે અને પૃથ્વીના પટ પર બેચાર ડગલાં દૈવતનાં પાડી જાય છે. દૈવતનાં આ બેચાર ડગલાં, પૂરા માનવસમાજને પરમાર્થનાં દસ-બાર પગલાં ભરવા માટેનું બોધજ્ઞાન આપતાં રહે છે. જિંદગીને Lovely અને Lively... read more

    Category: Essays