ઝીણા સાચા મોતીનું નકશીકામ - મોતીચારો… ‘મોતીચારો’ પ્રથમ દિવસે જ એક બેઠકે જ પૂરી વાંચી ગયો. ત્યારબાદ વારંવાર વાંચી. ખાસ તો મન ખિન્ન થાય, મૂંઝવણ અનુભવાય ત્યારે આ પુસ્તકને ‘અમૃત આસવ’ ગણી લઈને પ્રસંગો વાંચવા બેસી જાઉં છું. હૈયાને શાંતિ અને જીવતરને જીવનજળ મળી જાય છે. હતાશા, નિરાશા અને મુશ્કેલીઓના... read more
મહિમા શબ્દનો... *** કોઈ એક કલમને ડાળખી ફૂટે છે અને શબ્દના રજવાડે રાજીપાની લહેર ફરી વળે છે. હવે શબ્દ નવો અવતાર લઈને, નવા વાઘા પહેરીને, નવું રૂપ ધારણ કરીને નવી જ અર્થચ્છાયાઓ સાથે પ્રગટ થશે એ વાતની ઉજવણી થવા લાગે છે. શબ્દનું નવા રૂપે અવતરણ થવું એ ગોળધાણા ખાઈને વધાવી... read more
સમય સાથે નથી હિંમત કરી જેઓ લડી શકતા, વિચારો ને વિચારોમાં જીતેલા દાવ હારે છે. – કુતુબ આઝાદ સતત અને સખત વિચારો કરતાં જ રહેવું એ આપણી આદત છે. જીવનમાં `મસ્ત' રહેવાં કરતાં વિચારોમાં ‘વ્યસ્ત' રહીને ગૂંચવણો ઊભી કરવાનું આપણે વધુ પસંદ કરતાં હોઈએ છીએ. વધુ પડતા વિચારો કરવાની આદતને... read more
You cannot copy content of this page