Laxmidas Khatau
1 Book

Showing the single result

  • Tatvagyan Ni Pankhe Vigyan Ni Aankhe

    150.00

    આપણે એક બહુ જ મોટો ભ્રમ ધરાવીએ છીએ કે આપણે આધ્યાત્મવાદી છીએ. આપણા બાહ્યાચારો અને કર્મકાંડો જોઈને પરદેશીઓને પણ એમ જણાય છે કે આપણે આધ્યાત્મવાદી છીએ. આડંબરી આધ્યાત્મવાદમાં આપણને કોઈ પણ પહોંચી શકે તેમ નથી. દંભ આપણો રાષ્ટ્રીય રોગ છે. દંભનું રાષ્ટ્રીયકરણ થઈ ગયું છે કે પછી રાષ્ટ્રનું દંભીકરણ થઈ... read more

    Category: New Arrivals
    Category: Reflective