Kishor Dave
1 Book

Showing the single result

  • Smaranpushpo Ni Pagdandi

    150.00

    સ્મરણપુષ્પોની પગદંડી એક અદના આદમીના જીવનની સ્મરણગાથા …ભવિષ્યના કલ્પના ચિત્રો કે અતીતના સ્મરણો વર્તમાન સુખને વધુ સુખદ બનાવે છે, અથવા તો વર્તમાન દુઃખને હળવું બનાવે છે, આમ માણસના જીવનમાં આ જમણા અને ડાબા બંને છેડા ભારે ઉપયોગી છે. શ્રી કિશોરભાઈ દવે આ નાનકડી પુસ્તિકામાં આપણને એમના અતીતના સ્મરણ પુષ્પોની પગદંડી... read more

    Category: Reminiscence