
ઍલ્કેમિસ્ટ દરેક દસકાઓમાં એક એવું પુસ્તક પ્રકાશિત થાય છે જે તેના વાચકોના જીવનને હંમેશ માટે બદલી નાંખે છે. પૉલો કોએલોનું `ઍલ્કેમિસ્ટ' એવું જ એક અદ્ભુત પુસ્તક છે. આ એ અમર પુસ્તકનો અધિકૃત અનુવાદ છે. આ પુસ્તક વિશ્વની 67 ભાષાઓમાં પ્રકાશિત થયું છે અને પૉલો કોએલોનાં પુસ્તકોની 10 કરોડ ઉપરાંત નકલોનું... read more
જાતની પામરતા અને ઈશ્વરની જાહોજલાલીને ઉજવી લેવાનો અવસર માટીનો માણસ ફક્ત એક પુસ્તક નથી, તે એક અવસ્થા છે. એક એવી અવસ્થા જેમાં આપણે સતત હોઈએ છીએ અને છતાં આપણને તેની જાણ નથી થતી. આપણી આસપાસ બનતી અસંખ્ય ઘટનાઓ અને શક્યતાઓની વચ્ચે, આપણે અખંડ રહી શકીએ છીએ એ ઈશ્વરની મહેરબાની છે.... read more
ક્રોસરોડ નવી સદીની મહાન નવલકથા : સમયના બદલાતા ચહેરાનો ઇતિહાસ! આપણું રાષ્ટ્રીય ખમીર ઝંખવાતું ચાલ્યું છે. કહેવાય છે પ્રજાને સ્મૃતિલોપનો અભિશાપ છે પણ ઇતિહાસને એ કઈ રીતે પરવડે? તવારીખની તિરાડોમાં એવાં કેટલાંય પાત્રો-ઘટનાઓ ભરાઈ રહ્યાં હોય છે કે તેને ભૂલી ન જવાય તો જ નવાઈ. ધરતીમાં ઊંડે ઊંડે દટાયેલાં કિંમતી... read more
સંસ્કારસિંચન અને ડહાપણનાં ખજાના રૂપ કથાઓ દુનિયાની એક પણ બોલી કે ભાષા કહેવત વગરની નહીં હોય! વિષયના અર્થને અને ભાષાના બળને વધારે મજબુત કરવા માટે કહેવતોનો ફાળો બહુ જ મહત્ત્વનો છે. ભૂલ કહેવતની મા છે અને અનુભવ કહેવતનો બાપ છે. એટલે જ કહેવત થોડામાં ઘણું બધું કહી દે છે! આ... read more
નાનપણમાં આપણે બધાં આપણાં દાદી અને નાનીને વાર્તા કહેવાની જીદ કરતાં. તેમાં મોટાભાગની વાર્તાઓ રાજા અને રાણીઓની હતી. વાર્તાઓની શરૂઆત જ એક વાક્યથી થતી કે... એક રાજા હતો અને એક રાણી હતી. ...અને પછી શરૂ થતી પરીકથા જેવી લાગતી સુંદર વાર્તા. એ વાર્તાઓમાં ક્યારેક રાણીઓ રિસાઈ જતી તો રાજાઓ એમના... read more
In this combo, get all the books of Krushnavtar as Krushnavtar Part-1 (Khand 1-2) : Krushnavtar Part-2 (Khand 3-4) : Krushnavtar Part-3 (Khand 5-6-7-8)
ભારત દેશ માટે એ બોત્તેર કલાક કદાચ સૌથી મહત્ત્વના હશે. અમદાવાદના શાહીબાગ કેન્ટોનમેન્ટમાં કાઉન્ટડાઉન શરૂ થયું. એ સાંજે ભારતીય સેનાના વડા એકનાથ સિંગ શેખાવતના માનમાં એક પાર્ટીનું આયોજન કરાયેલું. રાજ્યની અનેક વગદાર અને મોભાદાર વ્યક્તિઓ પાર્ટીમાં હાજર હતી. પાર્ટીમાં એક વેઇટરની ભૂલથી સ્કોચનો ગ્લાસ જનરલ ઉપર ઢોળાયો. વેઇટરે માફી માંગતાં... read more






