ગુજરાતના નાનકડા ગામમાં જન્મેલા ધીરુભાઈ ફોર્ચ્યુન ૫૦૦માં સ્થાન પ્રાપ્ત કરનારી ભારતની પ્રથમ ખાનગી કંપનીના સ્થાપક બન્યા. ધીરુભાઈની કથા શૂન્યમાંથી સર્જનની કથા છે. ધીરુભાઈએ પદ્ધતિસરનું ઉચ્ચ શિક્ષણ નહોતું લીધું. આમ છતાં તેમણે વેપારી કુનેહ અને સાહસિકતા દાખવી. તેના કારણે ધીરુભાઈની વેપારી કાર્યપ્રણાલી બીજા કરતાં અલગ પડતી હોય તો તેમાં નવાઈ નથી.... read more
Investment કેવી રીતે કરાય? તે શીખવું હોય તો માત્ર આ જ પુસ્તક વાંચો. -વૉરેન બફેટ જે રીતે મહાન વિજ્ઞાની સર આઈઝૅક ન્યૂટને ગુરુત્વાકર્ષણ બળના અસ્તિત્વની સમજણ આપી તેવી જ રીતે આ પુસ્તકના લેખક બેન્જામિન ગ્રેહામે દુનિયાને ‘વૅલ્યૂ ઇન્વેસ્ટિંગ’ના મહાન વિચાર દ્વારા સંપત્તિનું સર્જન કેવી રીતે થઈ શકે તેનું મૂલ્યવાન માર્ગદર્શન... read more
વાર્તાકાર વર્ષા અડાલજા ચોવીસ નવલકથાઓષ, અગિયાર વાર્તાસંગ્રહો, નાટકો, પ્રવાસવર્ણનો અને અનેક ટી.વી. શ્રેણીઓ લખનાર વર્ષા અડાલજા લોકપ્રિય સર્જક છે. લોકપ્રિય નવલકથાથી ગુજરાતી સાહિત્યજગતમાં પ્રવેશનાર વર્ષા અડાલજા, `ક્રોસરોડ’ જેવી નવલકથા લખે ત્યારે લોકપ્રિયથી પ્રશિષ્ટની એમની યાત્રા પૂરી થાય છે. વર્ષાબેનની દોઢસોથી વધારે વાર્તા એકબેઠકે વાંચવી ગમે તેવા વાર્તારસથી છલછલતી છે. એમનાં... read more
આપણે બાળકોને શા માટે ભણાવીએ છીએ? થોભીને વિચારવાની જરૂર બાળકો પર ભણતરનો અસહ્ય બોજ છે. દિવસે દિવસે ભણતર વધુ સ્પર્ધાત્મક બનતું જાય છે. એથી વધુ શિક્ષણ વિશેનો માબાપનો અભિગમ વધારે તણાવયુક્ત, દાબદબાણભર્યો અને સત્તાવાહી બનતો જાય છે. કદાચ તેથી જ આજે મોટા ભાગના બાળકોના બાળપણનાં શરૂઆતનાં વર્ષ શિક્ષણજન્ય તણાવમાં, શોષિત... read more
You cannot copy content of this page